________________
કવિપાક-વિવેચનસહિત એ સિવાય બીજા ચિત્ર (કાબરચિતરા) વગેરે અનેક વર્ષે છે, પણ તે સાંગિક હેવાથી તેનું પૃથફ ગ્રહણ કર્યું નથી.
વર્ણનામકર્મ પાંચ પ્રકારે કહ્યું, હવે ગંધનામ, રસનામ, અને સ્પર્શ નામના ભેદે કહે છેसुरहिदुरही रसा पण तित्त-कडु-कसाय-अंबिला महुरा । फासा गुरु-लहु-मिउ खर-सी उपह-सिणिद्ध-रुक्खट्टा ॥४०॥ સુમિમી, રસ ઘર તિજ-ટુ-જૂષા-૨૪–મધુરા . પર ગુણ-ઢઘુ-મૃદુ-ઘર-શત-- -ક્ષા ઘટ્ટ | ' અર્થ:- સુરભિગધ અને દુરભિગએ બે પ્રકાર ને ગબ્ધ છે. રસના પાંચ પ્રકાર છે – તિક્ત (કડ), કટુક (તી), કષાય (તરે), અમ્લ (ખાટે), અને મધુર, ગુરુ (ભારે), લઘુ (હલકે), મૃદુ (સુંવાળ), ખર (કર્કશ-ખડબચડે) શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, અને રૂક્ષ (લુ) એ આઠ સ્પર્શ છે.
૧ સુરભિગધનામ:- જે કર્મના ઉદયથી જીવનું શરીર કપુરાદિની પેઠે સુગન્ધી હોય તે સુરભિગવનામ
૨ દુરભિગધનામ- જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર લસણાદિકની પેઠે દુર્ગધી હોય તે દુરભિગધનામ.
હવે રસનામના તિક્તાદિક પાંચ પ્રકાર કહે છે –
૧તિક્તનામ - કફ વગેરે દેશને નાશ કરનાર લિંબડા વગેરેમાં રહેલે તે તિક્ત-કડવો રસ. જેના ઉદયથી જીવનું શરીર લીંબડા વગેરેની પિઠે કડવું હોય તે તિક્તરસનામકર્મ.
૨ કટકનામ –ગળા પ્રમુખના રોગને શમાવનાર