SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ક’વિપાક-વિવેચનહિત ૧૨૩ મરી, સુઠ વગેરે પદાથ માં રહેલા તે કટુંકસ, જેના ઉદયથી પ્રાણીનું શરીર મરી વગેરેની પેઠે તીખા રસવાળું હાય તે કટુકરસનામ. ૩ કષાયનામઃ– બહેડાં ને આમળા પ્રમુખમાં રહેલા, રક્તદાષ વગેરે વ્યાધિને શાન્ત કરનાર કષાય–તૂરા રસ જાણવા. જેના ઉદયથી પ્રાણીનું શરીર તુારસવાળું ડાય તે કષાયરસનામ. કરનાર, ૪ અમ્લરસનામ; જઠરાગ્નિનું ઉદ્દીપન આંબલી, લીબુ વગેરેમાં રહેલ અમ્લ (ખાટા) રસ જાણવા. જેના ઉદયથી પ્રાણીનું શરીર આંખલી વગેરેની જેમ ખાટું થાય તે અમ્લરસનામ. ૫ મધુરરસનામઃ— પિત્તાદિ દોષને શમાવનાર, ગોળ, સાકર વગેરેમાં રહેલ મધુરરસ જાણવા. જેના ઉદયથી પ્રાણીનું શરીર શેરડી સ્માદિની પેઠે મિષ્ટ હાય તે મધુરસનામ, બીજે સ્થળે સંધવ પ્રમુખ ખારી ચીજમાં રહેલ લવણ (ખારા) રસ જુદા માનેલ છે, પણ તે મધુરાદિ રસના સ'યેાગજન્ય હોવાથી તેને પૃથક્ ગણ્યા નથી. હવે સ્પર્શનામના આઠ પ્રકાર બતાવે છે :૧ ગુરુ નામ—મધેાગમનનુ કારણ, લેાહુ વગેરે ભારે વસ્તુમાં રહેલા ગુરુપ જાણવો, જેના ઉદ્દયથી જન્તુનુ શરીર લાડુની માફ્ક ભારે હાય તે ગુરુસ્પર્ધા નામ. ૨ લસ્પનામ-પ્રાયઃ તિય ગુ અને ઊર્ધ્વ ગમનનુ કારણ, આકડાના રૂ વગેરે હલકી ચીજોમાં રહેલ હાય તે ―
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy