SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કર્મમાં જ્ઞાનીવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કમે “ઘાતી કહેવાય છે. અર્થાત્ આ ચાર કર્મોનાં આવરણોથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાદિ ગુણે ઢંકાયેલા છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી આત્માની અનુક્રમે જ્ઞાન ચેતના અને દર્શન ચેતના આવરાન ચેલી છે. તે કર્મને જેટલા અંશે ક્ષપશમ તેટલા અંશે જ્ઞાનચેતના અને દર્શનચેતના વ્યક્ત થાય છે. આત્માની અત્યારની જ્ઞાન દર્શનશક્તિ કમજન્ય નહિ પણ ક્ષપશમથી પ્રગટ થયેલી છે. સાંસારિક વૈભવ અને સુખ–દુઃખ આદિ તે કર્મ જન્ય છે. ત્રીજા મેહનીય કર્મના ઉદયથી રાગઢ અને મહાદિને અધીન થઇ વિવેકરહિત બનેલ આત્મા સમ્યગદર્શન અને સ્વભાવરમણરૂપ ચારિત્રથી ચુત થાય છે. ચેથા અંતરાય કર્મના ઉદયથી આત્માનું અનંત વીર્ય તથા દાનાદિ શક્તિઓ અપ્રગટ રહે છે. તેમાં જ્ઞાનાવરણમાં મતિજ્ઞાનાવરણ તથા શ્રુતજ્ઞાનાવરણને તથા દર્શનાવરણમાં અચક્ષુદર્શનાવરણને પશમ સર્વ જીવેને હોય છે, કારણ કે તે ઉદયમાં હંમેશાં દેશલાતી જ હોય છે. સમ્યગદર્શન અને ચારિત્રસંપન્ન આત્માઓને મોહનીય – કર્મને પશમ હોય છે, અને બીજાને હેત નથી. અન્તરાય કર્મને ક્ષયપશમ તે સર્વે ને હોય છે. એટલે જેટલે અંશે ક્ષયપશમ હોય છે એટલે તેટલે અંશે માત્મા તે તે શક્તિથીસંપન્ન હોય છે. તે ચારે આવરને સર્વથા ક્ષય થવાથી અનન્ત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર તથા અનન્ત વીર્ય પ્રગટ થાય છે અનંત જ્ઞાનાદિ પ્રગટ ન થાય ત્યાં સુધી તે અવ્યક્તપણે હેાય છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy