________________
क परिशिष्ट
૧૮૧ કરવાથી નામ કમની ૧૦૩ પ્રકૃતિઓ થાય છે, પૂર્વોક્ત નામકર્મની ત્રાણું પ્રકૃતિઓમાં પાંચ બંધન અને પાંચ સંઘાતન શરીરાશ્રિત હોવાને લીધે તે શરીરમાં સમાવેશ કરીએ, અને વર્ણાદિ ચતુષના વીશ ઉત્તરભેદને સામાન્ય વર્ણચતુર્કીમાં સમાવેશ કરીએ તે બંધને આયી નામકર્મની સડસઠ પ્રકૃતિઓ થાય.
૩. દારિકકામણબન-પૂવે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા દારિક પુદ્ગલેને ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા કામ પુગલેની સાથે સંબંધ.
૪. વૈદિવેટિયબંધન–પૂર્વે ગ્રહણ કરેલા વૈકિયપુદ્ગલેને ગ્રહણ કરાતા વૈકિયપુદ્ગ સાથે સંબંધ
૫. વિયિતૈજસબંધન -પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરતા વૈક્રિયપુદ્ગલે સાથે પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા તેજસપુત્રલેને સંબંધ.
૬. વેકિયકામણ બંધન -તેવી જ રીતે વૈક્રિય સાથે કામણ પગલેને સંબંધ.
૭ આહારક આહારક બંધન - પૂગ્રહણ કરેલા પુટ્ટગલે સાથે ગ્રહણ કરાતા આહારક યુગલને સંબંધ,
૮. આહારક તેજસબંધન:-પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા આહારક પુદ્ગલ સાથે પૂર્વ’ ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા તેજસ પુદ્ગલેને સંબંધ.
૯ આહારકકામણબંધન -તેવી રીતે આહારક પુદ્ગલેનો કર્મણ પુત્ર સાથે સંબંધ.
૧૦ દારિકૂ તેજસ કામણબ ધન:-પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા ઔદારિક, તેજસ અને કામણ પુદ્ગલેને પરસ્પર સંબંધ. - ૧૭. વૈક્રિય તૈજસ કામણબંધન-તેવીજ રીતે વૈદિર, તેજસ અને કાર્મણ પુદ્ગલને પરસ્પર સંબંધ.
૧ર, આહારક તેજસકામણબંધનઃ–પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા આહારક, તેજસ અને કાર્મણ પુદ્ગલેને પરસ્પર સંબંધ
૧૩. તૈજસતૈજસબંધન:-પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા તેજસ પુદ્ગલેને પરસ્પર સંબંધ.