SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ क परिशिट ગોત્રકમની કે ઉત્તર પ્રવૃતિઓ - ૧. ઉચ્ચગોત્ર-જેના ઉદયથી ઉચ્ચકુલામાં જન્મ ધારણ કરે તે ઉચ્ચગોત્રકમ. ૨ નીચોત્ર – જેના ઉદયથી જ્ઞાનાદિસંપન્ન છતાં નીચકુલમાં જન્મ ધારણ કરે તે નીચગોત્ર. અંતરાય કમની પાંચ ઉત્તરપ્રકૃતિઓઃ ૧. દાનાન્તરાય -જેના ઉદયથી વૈભવ હોવા છતાં, ગુણવાન પાત્રને વેગ થવા છતાં, દાનનું મહાફલ જાણવા છતાં, આપવાને ઉત્સાહ ન થાય તે દાનાન્તરાય. ૨. લાભાન્તરાય -જેના ઉદયથી દાતાને ઘેર વસ્તુ હોવા છતાં, માગનાર ગુણવાન હોવા છતાં, માગેલું ન મેળવી શકે તે લાભાન્તરાય. ૩, ભેગાતરાય:-જેના ઉદયથી વિશિષ્ટ આહારાદિ પદાર્થો હોવા છતાં, વિરતિને પરિણામ ન હોવા છતાં, કૃપણુતાદિથી ભેગવી ન શકે તે ભેગાન્તરાય. એકવાર ભેગાવી શકાય તેવા આહારાદિ પદાર્થોને ભેગા કહેવાય છે. ૧૪. તૈજસકામણબંધના–તેવી રીતે તૈજસ પુદ્ગલેને કામણની સાથે સંબંધ. ૧૫. કામણુકામણબંધન-પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા કામણ પુગલોને પરસ્પર સંબંધ. પ્ર–જેઓ પાંચ બંધન માને છે, તેના મતે પરપુગલ સંગરૂપ બંધનની અવિવક્ષાથી પાંચ સંઘાતન થાય છે, પણ જેઓ પંદર બંધન માને છે તેના મતે પંદર સંધાતન પણ થવા જોઈએ, કારણકે અસંત પુદગલેનું બંધન ન થઈ શકે. ( ઉ-બંધનને અનુકૂલ પુદ્ગલેને એકઠા કરવા એ જ સંઘાતનને વ્યાપાર નથી. પણ દારિકાદિ શરીરની રચનાને અનુકૂલ પુદ્ગલોને એકઠા કરવા તે સંઘાતનને વ્યાપાર છે, માટે શરીર પાંચ હોવાથી સંધાન પણ પાંચ જ માનવા જોઈએ.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy