SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ क परिशिष्ट ૧૭ આયનામ–-જેના ઉદયથી કથન લેકમાન્ય થાય તે આયનામ કમી ૧૮ અનાયનામ–જેના ઉદયથી યુક્તિયુક્ત કહેવા છતાં પણ લેકે માન્ય ન કરે તે અનાયના કર્મ. ૧૯ યશકીતિના મ–જેના ઉદયથી દુનિયામાં યશ અને કીર્તિ થાય તે કીતિનામ કર્મ. પરાક્રમથી જે ખ્યાતિ થાય તેને યશ કહે છે અને દાનાદિ જન્ય ખ્યાતિને કીર્તાિ કહે છે. અથવા અમુક સ્થલે પોતાના ગામ વગેરેમાં) ખ્યાતિ ફેલાય તે કીર્તિ અને સર્વત્ર ફેલાય તે યશ કહેવાય છે. , ર૦ અયશકીર્તિનામ:--જેના ઉદ્યથી મધ્યસ્થ જનોમાં પણ અપયશ અને અપકીર્તિ થાય તે અયશકીર્તિનામ કર્મ. એ પ્રમાણે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રવૃતિઓ કહી. તેમાં ત્રસાદ દશા પ્રકૃતિની ત્રસદશા, અને તેનાથી વિપરીત સ્થાવરાદિ દસ પ્રકૃતિની સ્થાવરદશક સંજ્ઞા છે. સર્વ મળી ચૌદ પિંડ પ્રકૃતિના ૬૫ ભેદ થાય છે. તેની સાથે આઠ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રણ દશક અને સ્થાવર દશક મેળવતાં સત્તાને આશ્રયી નામકર્મની ત્રાણું પ્રકૃતિએ થાય છે, અને ગર્ગષિ વગેરેના મતે પાંચ બંધનના સ્થાને * પંદર બંધનની વિવક્ષા : હવે પંદર બંધન કેવી રીતે થાય તે કહીએ છીએઃઓતારિક, વૈક્રિય, અને આહારકને પિતાની સાથે, તેજસ સાથે અને કામણ સાથે જોડવાથી નવ બંધન થાય છે, વળી તેને તૈજસ - કામણ એ બન્ને સાથે જોડવાથી બીજા પણ બંધન થાય છે, અને પરસ્પર તૈજસ કામણના ત્રણ બંધન થાય છે, તેજસતેજસ, કાર્મણકામણ, અને તેજસકાશ્મણ. ૧ દારિકઔદારિકબંધન:-પૂર્વે ગ્રહણ કરેલા દારિક પુદ્ગલે હમણું ગ્રહણ કરાતા દારિક પુદગલે સાથે સંબંધ. પર દારિકજિસબંધન:-પૂર્વે ગ્રહણું કરેલા અને ગ્રહણ કરતા ઔદારિક યુગલેને પૂર્વગ્રહીત અને ગ્રહણ કરતાં તૈજસં પુદગલે સાથે સંબંધ.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy