________________
क परिशिष्ट
૧૭
વિચિત્ર પ્રત્યેકનામ 'ના ઉદ્દયથી તેઓના પ્રત્યેક શરીર પરસ્પર સંયુક્ત થયેલા છે, તેથી દરેક શરીર ભિન્ન ભિન્ન ડોવા છતાં એક જેવા દેખાય છે.
૮ સાધારણનામ:-જેના ઉદ્દેશ્યથી અનન્ત જીવે વચ્ચે એક સાધારણ શરીર પ્રાપ્ત થાય તે સાધારણનામ કમ.
૯. સ્થિરનામ:–જેના ઉયથી હાડા દાંત આદિ શરીરના અવયવા સ્થિર હાય તે સ્થિરનામ ક્રમ.
૧૦. અસ્થિરનામઃ–જેના ઉદયથી શરીરના જીભ વગેરે અવયવ અસ્થિર હેાય તે અસ્થિરનામ ક,
૧૧. શુભનામ:જેના ઉદ્દયથી નાભિની ઉપરના અવયવે શુભ (પ્રશસ્ત) ગણાય તે શુભનામ ક.
૧૨ અશુભનામ—જેના ઉદયથી નાભિની નીચેના અવય અશુભ ગણાય તે અશુભનામ કમ. તેથી મનુષ્ય મસ્તકાર્ડિ સ્પા રવાથી ખુશી થાય છે, અને પાદાવિડે અડકવાથી નાખુશ થાય છે. મૂઢ પુરુષ સ્ત્રીના પાદાર્દિને સ્પર્શી થવાથી જે ખુશ થાય છે તે માત્ર માહેતુ છે.
૧ સુસ્વરનામ:—જેના ઉદયથી જીવને સ્વર સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે તે સુસ્વરનામ કર્યાં.
૧૪ દુઃસ્વરનામ:-—જેના ઉદયથી સ્વર શ્રોતાને અપ્રીતિ પેદા રે તે દુઃસ્વરનામ `.
૧૫ સુભગનામઃ—જેના ઉદયથી માંશુ ઉપાર નહિ રવા છતાં સવના મનને પ્રિય લાગે તે સુભગનામ ક્રમ,
૧૬. દુભગનામઃ—જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણુ નુષ્યને. પ્રિય ન થાય તે દુભગનામ ક્રમ', અભવ્ય જીવાને તીથ કર વગેરે મહાપુરુષો અપ્રિય લાગે છે, તેનુ કારણ તેને તાત્ર મિથ્યાત્વ. મોહનીય કમ'ના ઉદય છે.