________________
દૈવગતિ.
અન્ધસ્વામિત્વ વિવેચનસહિત.
૩૦૯
તેથી તેને સુમત્રિક અને વિકલત્રિક એ છ પ્રકૃતિએ ન બંધાય. એમ એકસાવીશ. પ્રકૃતિઓમાંથી એ સાળ પ્રકૃતિએ જાય એટલે આઘે એકસા ચાર પ્રકૃતિએ બંધાય. તેમાંથી મિથ્યાત્વગુણસ્થાને સમ્યક્ત્વના અભાવે જિનનામ ક ન બંધાતું હોવાર્થી તેને ન્યૂન કરતાં એકસા ત્રણ પ્રકૃતિ 'ધાય. નારક અને દેવેના અન્યમાં એટલી વિશેષતા છે કે નારકા એકેન્દ્રિયમાં જતા નથી, અને દેવા માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જતા નથી, પણ ખાદર એકેન્દ્રિયમાં જાય છે, તેથી દેવે આદરએકેન્દ્રિયપ્રાયેાગ્ય એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ અને આતપનામ-એ ત્રણ પ્રકૃતિએ નારકા કરતાં અધિક બાંધે છે.
હવે એકેન્દ્રિયાતિ, સ્થાવરનામ, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમેહનીય, હુડક સંસ્થાન અને છેવ‡સ ઘયણુ એ સાત પ્રકૃતિના અન્ય મિથ્યાત્વેાયનિમિત્તક હાવાર્થી તેના વિચ્છેદ થાય એટલે સાસ્વાદને છન્તુ પ્રકૃતિના અન્ય હાય, તેમાંથી અનન્તાનુબન્ધિનિમિત્તક છવીશ પ્રકૃતિએ વિના બાકીની સિત્તેર પ્રકૃતિના ખન્ય મિશ્રગુણસ્થાનકે હાય. તેમાં જિનનામ અને મનુષ્યાયુષ મેળવતાં બઢાંતેર પ્રકૃતિના અન્ય અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે હોય. એ પ્રમાણે સામાન્ય દેવાના અન્ય સરખા સૌધમ અને ઈશાન-એ એ દેવલાક સુધીના દેવાના અન્ય જાણવા, કારણ કે તે ધ્રુવે ત્યાંથી આવી બદરપર્યાપ્ત પૃથિવી, અસ્ અને પ્રત્યેક વનસ્પતિમાં પણ ઉપજે, માટે તેને એકેન્દ્રિયત્રિકને પણ અન્ય ઢાય. સામાન્ય ઢવાને આઘે એકસા ચાર પ્રકૃતિએ બંધાય.