________________
દેવગતિ
૩૦૮ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત
દેવગતિને વિષે બન્ધસ્વામિત્વ કથન–
निरयव्व सुरा नवरं आहे मिच्छे इगिदितिगसहिया। कप्पदुगे वि य एवं, जिणहीणो जाइ-भवण-वणे ॥१०॥
[निरया इव सुरा नवरमोघे मिथ्यात्वे एकेन्द्रियत्रिकसहितान कल्पद्विकेऽपि चैवं जिनहीना ज्योतिभवनवाने ॥]
અથ [નિયર સુર] નારકની પેઠે દેવોને પણ બધસ્વામિત્વ જાણવું, નિવ) પરન્તુ એટલે વિશેષ છે. કે ાિ એધે અને (મિ છે) મિથ્યાત્વગુણસ્થાને (િિહતિપાદિયા) એકેન્દ્રિયત્રિક સહિત કરીએ (એટલે તેઓને આઘે એકસો ચાર અને મિથ્યાત્વગુણસ્થાનકે એક ત્રણ પ્રકૃતિએ બંધમાં હોય.) (#rદુ વિ g) એ પ્રમાણેસામાન્ય દેવની પેઠે પ્રથમના બે દેવલોક સુધી જાણવું. (નિબદ્દી રૂ-મવા-) અને જિનનામ વિના (બાકી એકસો ત્રણ પ્રકૃતિએ) જ્યોતિષિક, ભવનપતિ અને વ્યતરને બંધમાં હેય,
વિવેચન– જેમ સામાન્યતઃ નારકોને બન્ધસ્વામિત્વ કહ્યું, તેમ દેને પણ જાણવું. જેમ નારકે મરીને નરકગતિ અને દેવગતિમાં ઉપજતા નથી તેમ દેવે પણ મરીને એ બને ગતિમાં ઉપજતા નથી, તેથી તપ્રાગ્ય દેવત્રિક, નરકત્રિક અને ઐક્રિયદ્વિક એ આઠ પ્રકૃતિએ તેને ન બંધાય, અને સર્વ વિરતિના અભાવે આહારકટ્રિક પણ ન બંધાય, સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં દેવો મરીને ન ઉપજે