________________
૩૪
સાહજિક અનુમાન થાય છે. કારણ કે ગચ્છની સ્થાપના થયા ખાદ શ્રીજગચંદ્રસૂરિએ શ્રી દેવે'દ્રસૂરિને અને વિજયચદ્રસૂરિને સૂરિપદ આપ્યાને ગુર્વાવલીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. દેવેદ્રસૂરિએ સોંવત્ ૧૩૦૨ માં ઉજ્જયિનીમાં શ્રેષ્ઠિવર જિનચંદ્રના પુત્ર વીરધવલને દીક્ષા આપી હતી, કે જે આગળ વિદ્યાન દસૂરિના નામથી પ્રસિદ્ધ થયા છે. તે વખતે તેમની ઉ‘મર લગભગ ૩૦ વરસની માનીએ તા તેમના જન્મ વિ. સ. ૧૨૭૫ લગભગ કહી શકાય.
શ્રીદેવેદ્રસૂરિના જન્મ કયા દેશમાં અને કયી જાતિમાં થયેા હતા તેનું કાંઈ પણ પ્રમાણુ હજી સુધી મળ્યુ નથી. તેમણે આચાય પદ ગ્રહણ કર્યાં પછી જે જે ઘટનાએ મની તેના ઉલ્લેખ મળે છે. તેમના ગુજરાત અને માળવામાં અધિક વિહાર હતા. કદાચ તે ગુજરાત યા માળવામાંના કોઈ પણ દેશમાં ઉત્પન્ન થયા હાય એમ સ'ભવે છે.
શ્રીદેવેદ્રસૂરિ જૈનશાસ્ત્રના સપૂર્ણ વિદ્વાન હતા તેમાં તે કાંઈ પણ સ...દેહ નથી. કારણ કે તેમના રચેલા ગ્ર'થેાજ સાક્ષીરૂપ છે. ગુર્વાવલીમાં એમની વિદ્વત્તાના સબ'ધમાં કહ્યું છે કે તે ષદનના વિદ્વાન હતા, અને તેથી મંત્રીશ્વર વસ્તુપાળ તથા અન્ય અન્ય વિદ્વાના તેમના વ્યાખ્યાનમાં આવતા હતા.” તેમણે પાંચ કમ ગ્રંથ સટીક રચ્યા છે. તેની ટીકા સ્પષ્ટ, સરલ અને વિદ્વત્તાપૂર્ણ છે.
દેવેદ્રસૂરિ કેવળ વિદ્વાન ન હતા, ચારિત્રમાં પણ અત્યંત દેઢ હતા, તેમના સબંધમાં એટલું કહેવુ. ખસ છે કે તે વખતે સાધુઓમાં ક્રિયાની શિથિલતા જોઈને તેમના ગુરુ શ્રી જગ