SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કમસ્તવ વિવેચન સહિત ઘાત કરતા નથી. પછી લેડ્યા અને નિમિત્ત થતા સાતવેદનીયના એક સમયના બંધને રોકવાની ઈચ્છાથી ગને નિરોધ કરે છે. યદ્યપિ સત્તામાં રહેલા વેદનીયાદિ કમે પિતાની સ્થિતિને ક્ષય થવાથી નાશ પામે, પણ નેકર્મરૂપ ગદ્રવ્યવડે જીવનું વીર્ય પ્રવર્તતું હોવાથી કેવલીને સમયસ્થિતિને બન્ધ અનિવાર્યપણે થયાજ કરે, માટે તેમને ગનિષેધ કરે આવશ્યક છે. તેમાં પ્રથમ બાદરકાયોગના બલથી બાદર વચનગનો નિરોધ કરે છે, ત્યાર પછી અન્તર્મુહૂત રહીને બાદરકાયોગથી જ બાદર મનેયેશને અન્તર્મુહૂર્તમાં નિરોધ કરે છે. ત્યાર પછી અન્તમુહૂર્ત રહીને બાદર કાયથકી ઉચ્છવાસ-નિ:શ્વાસને અન્તર્મુહૂર્તમાં રોધ કરે છે, ત્યાર પછી અન્તર્મુહૂર્ત રહીને સૂફમકાયોગના બલથી બાદ કાયાગને નિરોધ કરે છે. કેમકે જ્યાં સુધી બાદરગ હોય ત્યાં સુધી સૂક્ષ્મ ગેને રોધ થતું નથી.' ત્યાર પછી સૂમકાયાગદ્વારા સૂક્ષ્મવચનયોગને રોધ કરે છે. ત્યાર પછી બીજા કઈ પણ વેગને રોધ કરવાને પ્રયત્ન નહિ કરતાં તે જ અવસ્થામાં અતમુહૂર્ત રહે છે. ત્યાર પછી સૂક્ષ્મકાયોગના સામર્થ્યથી સૂક્ષ્મ મનેગને અન્તર્મુહૂર્તમાં રોધ કરે છે. ત્યાર પછી અન્તર્મુહૂત રહી અન્તમુહૂર્તમાં સમકાગવડ સૂધમકાવેગને રોધ કરે ૧ કેઈક આચાર્ય તે એમ કહે છે કે “બાદરકાયયોગના ઇલથી બાદરકાયેગને રેધ કરે છે જેમ કરવતથી લાકડાને વહેનાર માસ તે જ કાષ્ઠ ઉપર ઉભે રહીને તેને જ વહેરે છે. તેમ બાદર કાગથી બાદર કાયયોગને રોધ કરે છે; અને પ્રથમ કરતાં તેની હીને યોગ કરે છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy