________________
ગુણસ્થાન
૨૧૯
દુધાત સમયે વેદનીય, નામ અને ગોત્ર-એ ત્રણ કમના સ્થિતિષ્ઠાત અને રસઘાત કરે છે.૧ જે કેવલજ્ઞાનીના વેદનીયાદિ ત્રણ કમ આયુષના તુલ્ય સ્થિતિવાળા છે તે સમુદ્
સહરી કપાટાકાર રાખે છે, સાતમે સમયે કપટાકાર સદુરી દંડાકાર રાખે છે અને આઇમે સમયે 'ડાકાર સંદુરી શરીસ્થ થાય છે.
૧ સમૃદ્ધાતને કરવાના સમયે દંડ કરવા પૂર્વ વેદનીય, નામ અને ગાત્રકની સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ માત્ર હતી, તેના અસંખ્યાતા ભાગકરી પ્રથમ દંડસમયે સ્થિતિના અસખ્યાતા ભાગાતા નારા કરે છે, અને તેમાંતે એક અસંખ્યાતમા ભાગ બાકી રાખે છે. તેવી રીતે ત્રણ કર્માંના રસના અનન્ત ભાગ કરી દઉંડસમયે અસાતા વેદનીયાદિ અશુભ પ્રકૃતિના રસના અનન્તા ભાગેાના નાશ કરે છે. અને તેમાંથી એક અનન્તમે! ભાગ બાકી રાખે છે. તે વખતે સાતાવેદનીયાદિ શુભપ્રકૃતિના રસને પણ પૂર્વાંક્ત અશુભપ્રકૃતિની અંદર પ્રવેશ કરાવી નાશ કરે છે. એ પ્રમાણે ચાર સમય સુધી ક્રિયા થાય છે. જ્યારે ચેાથે સમયે કેવલજ્ઞાની પોતાના આત્મપ્રદેશવડે સમગ્ર લેકને પૂર્ણ કરે છે ત્યારે વેદતીયાદિ ત્રણ ક્રમની સ્થિતિ આયુષ કરતાં સંખ્યાતગુણી અને તેને અનુભાગ અનન્તગુણા હાય છે. હવે પાંચમે બાકી રહેલી સ્થિતિના સખ્યાતા અને બાકી રહેલા રસના અનન્તા ભાગ કરી, અને તે બધાને નાશ કરી તેમાં એક ભાગ ખાઈ રાખે છે. એ પ્રમાણે દાદિ પાંચ સમયેામાં સમયે સમયે સ્થિતિ અને રસના ખ ́ડને ઉકેરી તેને ઘાત કરે છે. ત્યાર પછી છઠ્ઠા સમયથી માંડી સ્થિતિખંડ અને અનુભાગ ખંડને ઉકેરી અન્તમુદ્દ કાલમાં તેને નાશ કરે છે, કેમકે ત્યારે પ્રતિસમય કડકને એક એક ખંડ ઉકેરે છે. આ પ્રમાણે અન્તમુતના છેલ્લા સમય સુધી જાવું, એ રીતે અન્તમુદ્ભૂત નાસ્થિતિકડક અને અનુભાગ કાંડાને ઘાત કરતાં સયેાગિકેવલીના છેલ્લા સમય સુધી આ પ્રમાણે કરે છે.