________________
ગુણસ્થાનક
રા
છે. તે વખતે તેને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી' નામે શુલધ્યાનના ત્રીજો ભેદ હોય છે. તે ધ્યાનના સામર્થ્ય થી વાન, ઉદર વગેરેના વિવર (ખાલી જગ્યા) પૂરાય છે, અને શરીરપ્રમાણ આત્મપ્રદેશેાના એક તૃતીયાંશ ભાગ સ`કુચિત થઈ એ તૃતીયાંશ ભાગ બાકી રહે છે. એ પ્રમાણે સયેાગી ત્રસ્થાના છેલા સમયે સમકાયયેાગના રેધ કરે છે. તે સમયે સ કર્મીની સ્થિતિ અયેાગિપણાની સ્થિતિ સમાન હોય છે. અચેગી અવસ્થામાં જે કર્મોના ઉદય નથી તેની સ્થિતિ તેનાથી એક સમય ન્યૂન હાય છે.
૧૪. અયોગિકવલિગુણસ્થાનક. બાદર કે સૂક્ષ્મ યાગથી રહિત કેવલજ્ઞાની અયેાગીકેટી કહેવાય છે, તેન સ્વરૂપવિશેષને અચેાગિકેવોગુણસ્થાનક કહે છે, તેના પ્રથમ સમયે ક્રમના ક્ષય કરવા માટે બ્યુપરતક્રિયાઅનિવૃત્તિનામે શુલધ્યાનમાં આરૂઢ થઈ તે શૈલેશીકરણમાં પ્રવેશ કરે છે. શૈલેશીના=મેરુના, જેવી સ્થિરતા, તેને વિષે વેદનીય, નામ અને ગાત્રક ની અસંખ્યગુણ શ્રેણિવડે અને આયુષની સ્વાભાવિક શ્રેણુિવડે કર=નિર્જરા કરવી તે શૈલેશીકરણ કહેવાયછે. તેને કાલ મધ્યમ રીતે પાંચ હસ્તાક્ષરના ઉચ્ચારણ જેટલે છે. અહી' જેટલી ઉદયવતી કમ પ્રકૃતિ છે, તે પ્રકૃતિએ તેમની સ્થિતિના ક્ષયથી નાશ પામે છે, જે પ્રકૃતિના ઉદય નથી, તેને સજાતીય ઉયવતી પ્રકૃતિમાં સ્તિથ્યુકસ ક્રમથી સ’ક્રમાવી ઉદયવતીપ્રકૃતિરૂપે વૈદ્યતે। યેાગી ગુણસ્થાનકના છેલ્લા એ સમય બાકી હોય ત્યારે દેવગત્યાદિ બહેાંતેર પ્રકૃતિને ય કરે છે, અને છેલ્લે સમયે મનુષ્યગત્યાદિ ઉદયવતી તેર