SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ રરર કમસ્તિવ વિવેચનસહિત પ્રકૃતિઓની સત્તાને વિદેદ થાય છે. ત્યાર પછી અયોગી કેવલી સર્વક રહિત થઈ તે જ સમયે લેકાતે જાય છે, અને ત્યાં શાશ્વત કાલ રહે છે. કારણ કે તેમણે જન્મનું કારણ રાગાદિને સર્વથા ક્ષય કર્યો છે, તેથી તેઓ પુનઃ સંસારમાં આવી જન્મ ધારણ કરતા નથી. ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપનું વર્ણન કર્યું, હવે તેમાં પ્રથમ બન્ધને આશ્રયી કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે, અને કેટલી વિછિન્ન થાય છે તે કહેવા માટે બન્ધના લક્ષણને જણાવી સામાન્ય અને મિથ્યાત્વગુણસ્થાનકે કર્મપ્રકૃતિઓ કહે છે – अभिनवकम्मग्गहण, बंधो ओहेण तत्थ वीससय । तित्थयरा-हारगदुगवज्ज मिच्छ मि सतरसयं ॥३॥ [अभिनवकर्म ग्रहण बन्ध ओघेन तत्र विंश शतम् । तीर्थ करा-हारकद्विकर्ज मिथ्यात्वे सप्तदशशतम् ॥3॥ અર્થ – મિનવમળ નવીનકર્મનું ગ્રહણ કરવું તે [ રંધો] બધ, [ 0 ] તે બને વિષે [ ગોળ] ઓથે-સામાન્ય [ વિસર્ચ ] એકવીશ પ્રકૃતિઓ હોય છે. [મમ] મિથ્યાત્વ ગુણસ્થાનકે [ ચિચરા-તુવન્ન] તીર્થંકરનામ અને આહારકટ્રિક સિવાય [ સતચં] એકસે સતર પ્રવૃતિઓ હોય છે. વિવેચન –મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગરૂપ હતુએ વડે વિભાવ પરિણામને પ્રાપ્ત થયેલ આત્મા જે આકાશપ્રદેશ ઉપર આત્મપ્રદેશો રહેલા છે ત્યાં રહેલી જ્ઞાના
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy