SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કર્મસ્તવ વિવેચનસહિત આતપનામ, એવઠ્ઠસંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વમેહનીય-એ તિરુંતો સેલ પ્રકૃતિઓને અન્ત–વિચછેદ થાય એટલે [ સા ] સાસ્વાદનગુણસ્થાનકે, [ રુદિચર્ચ ] એકસો એક પ્રકૃતિએ હોય. [તિરિ-થી-ટુતિ ) તિય ચત્રિક, થિણદ્વિત્રિક, અને દૌર્ભાગ્યત્રિક [-મન્નાનિg-સંઘચછras] અનન્તાનુબધિચતુષ્ઠ, મધ્યાકૃતિચતુષ્ક, મધ્યસંઘયણચતુષ્ક, [ નિષજ્ઞો-ફુવારૂ[સ્થિત્તિ નીચત્ર, ઉદ્યોતનામ, કુખગતિનામ અને સ્ત્રીવેદ-એ પ્રમાણે [gotવીસંતો ] પચીશ પ્રકૃતિઓને અન્ન-વિચ્છેદ થાય, એટલે [મી મિત્રગુણસ્થાનકે [જવણચરિ] ચુમોતેર પ્રકૃતિઓ હોય છે, દિહાડક-વં] કારણ કે ત્યાં બે આયુષને અબંધ છે. વિવેચન –નરકવિક-નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુષ જાતિચતુષ્ક–એકેન્દ્રિયનામ, બેઈન્દ્રિયનામ, તેઈ. ન્દ્રિયનામ, અને ચઉરિન્દ્રિયનામ; સ્થાવરચતુષ્ઠ-સ્થાવરનામ, સૂમનામ, અપર્યાપ્ત નામ અને સાધારણનામ; હુકસંસ્થાનનામ, આતપનામ, એવઠ્ઠસંઘયણનામ, નપુંસકવેદ અને મિથ્યાત્વમોહનીય-એ સેળ પ્રકૃતિઓનું કારણ મિથ્યાત્વ છે, તેથી તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે બંધાય છે, આ પ્રકૃતિએ પ્રાયઃ નારક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને ગ્ય હોવાથી અને અત્યન્ત અશુભ હોવાથી મિાદષ્ટિ બાંધે છે, સાસ્વાદનગુણસ્થાનકે મિથ્યાત્વ નહિ હોવાથી ત્યાં મિથ્યાત્વનિમિત્તક પૂક્તિ સોળ પ્રકૃતિએ બંધાતી નથી, તેથી સાસ્વાદનગુણસ્થાનકે એકસે એક ઉત્તર પ્રવૃતિઓ બંધાય છે. તેમાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy