SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યાધિકાર છે. એ પ્રમાણે સર્વમળીને સામાન્યતઃ બન્યમાં એકવીસ પ્રકૃતિઓને અધિકાર છે. - મિથ્યાત્વગુણસ્થાનકે તીર્થંકરનામ, આહારકશરીરનામ અને આહારકસંગે પાંગનામ-એ ત્રણ પ્રકૃતિઓ બંધાતી નથી, કારણ કે સરોગસમ્યક્ત્વ નિમિત્તે તીર્થંકરનામ અને અપ્રમત્તસંયમનિમિત્તે આહારદ્ધિક બંધાય છે, મિથ્યાત્વગુણસ્થાનકે સમ્યકત્વ અને સંયમરૂપ હેતુ નહિ હોવાથી ત્યાં એ ત્રણ પ્રકૃતિએ સિવાય એકસો સત્તર પ્રકૃતિએ મિથ્યાત્વ અવિરતિ, કષાય અને ગરૂપ હેતુઓ વડે બંધાય છે. હવે મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બધમાં વિચ્છિન્ન થાય છે અને કેટલી હોય છે તે જણાવે છે કે નયતિજ-લાડુ-થાવરવા દુરાચા-છિન્ન-ના-મિજી सोलतो इगहियसयं, सासणि, तिरि-थीण-दुहगतिग॥४॥ કા-જ્ઞાનિg--સંથાવર નિ–૩ો -ચિત્તિ पणवीसंतो मीसे चउसयरि दुहाउअअबंधा ॥५॥ નિત્રિ -જ્ઞાતિ-સ્થાવરવા દુહા-તપ-છે -નપુર-] શિધ્યાત્વનું ! षोडशान्त एकाधिकशतं सास्वादने तिर्यक्-स्त्यान-दुर्भगत्रिकं ॥४॥ अनन्त-मध्याकृति-संहननचतुष्क नीचो-योत-कुखगतिस्त्रीति । पंचविंशत्यन्तो मिश्रे चतुःसप्ततिः द्यायुष्काबन्धात् ॥५॥ અર્થા–નિરતિજ્ઞા-થાવર] નરકત્રિક, જાતિચતુક, સ્થાવરચતુષ્ક, દુકા-વ-શિવ-રપુ-]િ હુડકસંસ્થાન, કમ. ૧૫
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy