________________
દ્રવ્યાદિ વિષય, અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાનને પરસ્પર ભેદ, રાજુમતિથી વિપુલમતિને ભેદ, એક જીવ આશ્રયી યુગપત્ જ્ઞાનેને સદુભાવ, ઉપગ, કેવલીને આશ્રયી જ્ઞાને પગ અને દર્શને પગમાં મતભેદ. ગાથા ૯ પૃ. ૬-૬૧.
જ્ઞાનાવરણ કર્મનું આંખના પાટાની સાથે, અને દર્શના વરણ કર્મનું પ્રતિહાર સાથે સરખાપણું. ગાથા ૧૦ ૫. ૬-૬ર
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એ ચાર દશનેનું સ્વરૂપ, દર્શન શબ્દને અર્થ, કa જ્ઞાનનું કયું દર્શન હેય તેને ખુલાસે, મન પર્યવનું દર્શન કેમ ન હોય તેને ખુલાસ, એકેન્દ્રિયાદિ છમાં ચક્ષુઆદિ દર્શનનું કાર્ય ગાથા ૧૧-૧૨ પૃ. ૬૨-૬૬,
પાંચ પ્રકારની નિદ્રા અને તેને અર્થ, કારણ વિષે કાર્યને ઉપચાર કરી નિદ્રાહેતુભૂતકર્મને પણ નિદ્રા કહેવાય છે, ત્યાનદ્ધિ નિદ્રાનું વિશેષ સવરૂ૫, ત્યાનષ્ક્રિનિદ્રાને વિષે દુષ્ટાન્ત, આ નિદ્રાના સમયે અને કેટલું બળ પ્રાપ્ત થાય તેને ખુલાસે, દર્શનાવરણીયચતુષ્ક અને નિદ્રા પંચકનું ભિન્ન ભિન્ન કાર્ય, વેદનીય કર્મના બે પ્રકાર અને તેની મધુલિપ્ત તલવારની ધાર સાથે સરખામણી. ગાથા ૧૩ પૃ. ૬૬–૬૮, ' ' ચાર ગતિને આશ્રયી સાતા અસાતા વેદનીયને વિપાક મેહનીય કર્મના બે ભેદ, મોહનીય કમની મદિરા