SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમનું પ્રજન, શતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત' એ મતિજ્ઞાનના બે ભેદનું સ્વરૂપ, અતનિશ્રિતના સૌત્પત્તિકઆદિ ચાર પ્રકારનું સ્વરૂપ, શતનિશ્રિતના અવગ્રહાદિ ચાર પ્રકાર, વ્યંજનાવગ્રહ, વ્યંજનાવગ્રહ પશમરૂપ કે અવ્યક્ત જ્ઞાન રૂપ શી રીતે કહેવાય આ શંકાનું સમાધાન, ચક્ષુ અને મનનું અપ્રાપ્તકારિત્વ. ગાથા ૫ પૃ. ૩૧-૩૭. અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, “અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ” એ ધારણાના ત્રણ પ્રકાર, અવગ્રહાદ્ધિના . બહુ આદિ લે, દ્રવ્યાદિ વિષય. ગાથા ૬ પૃ. ૩૭-૪૫. અક્ષરધૃત અને તેના ત્રણ પ્રકાર, અભિલાખ ભાવેથી ભિન્ન અનભિલાખ ભાવની ઉપપત્તિ, અનક્ષરભુત, સંશ્રુિત, સંજ્ઞાના ત્રણ પ્રકાર, અસંજ્ઞિકૃત, સમ્યકશ્રુત, મિથ્યાકૃત, સમ્યગ્દષ્ટિને સમ્યક્ષશ્રુત અને મિથ્યાદષ્ટિને મિયાશ્રુતની ઉપપત્તિ, સાદિ સપર્યાવસિત, અનાદિ અપર્યાવસિત, ગામિકઅગમિક, અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય. ગાય ૭ પૃ. ૪૫-૪૯. શ્રુતજ્ઞાનના પર્યાયાદિ વીશ ભેદની ગણના અને તેની સમજ, પર્યાયાદિ વીશ દનું વર્ણન, દ્રવ્યાદિ વિષય. માથા ૮ પૃ. ૪૯-૫૯. અવધિજ્ઞાનના આનુષમિ આદિ છ ભેદનું સ્વરૂપ, અવધિજ્ઞાનને દ્રવ્યાદિ વિષય, મન:પર્યવજ્ઞાનના “સંજુમતિ અને વિપુલમતિ એ બે ભેદનું સ્વરૂપ, મન:પર્યવજ્ઞાનને
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy