________________
વિષયાનુક્રમ. કર્મવિપાક વિવેચનસહિત.
ગાથા ૧ ૫. ૧–૯ - મંગલ, વિષય, પ્રજન, સંબંધ અને અધિકારી એ ચાર અનુબંધનું વર્ણન, કર્મવાદ, કર્મના ભેદ, દ્રવ્ય કર્મ અને ભાવકર્મ, કર્મ માનવાનું કારણ, “અરૂપી આત્મા સાથે રૂપી કમને સંબંધ કેમ થઈ શકે–આ શંકાનું સમાધાન, રૂપી કર્મ અરૂપી આત્માના ગુણને કેમ આવરે આ શંકાનું સમાધાન, દ્રવ્ય કર્મનું મૂર્તત્વ, પ્રવાહની અપેક્ષાએ કર્મને અનાદિ સંબંધ, અનાદિ સંબંધ છતાં કમને વિયેગ. ગાથા ૨ પૂ. ૧૦–૧૩.
પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, મોદકનું દૃષ્ટાંત, ચાર પ્રકારના બંધની વિશેષતા. ગાથા ૩ ૫. ૧૩–૧૭
જ્ઞાનાવરણાદિ આઠ કર્મનું સ્વરૂપ, તેના ઉત્તર ભેદની સંખ્યા, આઠ કર્મના ક્રમનું પ્રજન. ગાથા ૪ પૃ. ૧૭-૩૦.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ, ક્ષાપથમિક અને ક્ષાયિકનું સ્વરૂપ, પ્રથમના ચાર જ્ઞાન આવરણના સર્વથા ક્ષયથી ક્ષાયિક કેમ ન થાય આ શંકાનું સમાધાન, પાંચ જ્ઞાનના