________________
કમ વિપાક–વિવેચનસહિત
૯૧
ભય સાત પ્રકારના કહેલા છે:-૧. મનુષ્યને મનુષ્યથી ભય થાય તે ઇહલેાક ભય. ૨. મનુષ્યને પશુ વગેરે તિય‘ચાના કે દેવોને ભય તે પરલેાક ભય. ૩. દ્રવ્યાદિના હરણના ભય તે આદાન ભય. ૪. પેાતાના ઉપર વિદ્યુત્પાતના કે ઘર વગેરે પડવાના ભય તે અકસ્માતૢ ભય. ૫. આજીવિકાને ભય તે આજીવિકા ભય. ૬, મૃત્યુના ભય તે મરણુ ભય. G. અપયશના ભય તે અશ્લાઘા ભય.
જેના ઉદયથી શુભ કે અશુભ વસ્તુ વિષયક જુગુપ્સા થાય તે બ્રુગુપ્સા માહનીય, એ રીતે હાસ્યાદ્વિ ષટ્કનું સ્વરૂપ બતાવ્યુ.
હવે ત્રણ વેદતુ સ્વરૂપ વર્ણવે છે:पुरिसित्थितदुभयं पर, अहिलासो जन्बसा हवड़ सो उ । ચી-નર-નપુવેડ્યો, 'મ-તળ-નગરવાસમાં રા पुरुष - स्त्री- तदुभयं प्रत्यभिलाषो यद्वशाद् भवति स तु । स्त्री र नपुंसक वेदोदयः फुंकुमा- तृण-नगरदाहसमः ||
અર્થ-: -: પુરુષ, સ્ત્રી અને તે બન્નેના પ્રતિ અભિલાષ જે કમ ના વશથી થાય તે અનુક્રમે સ્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ જાણવા. તેના ઉદય ક્રમશ: છાણુના, તૃણુના અને નગરના અગ્નિ સમાન છે.
વેદ: જેમ પિત્તના પ્રકોપથી મિષ્ટ પદાર્થ ખાવાની ઈચ્છા થાય, તેમ જેના ઉદયથી પુરુષના પ્રતિ અભિલાષા થાય તે છાણુના અગ્નિ સરખા સ્ત્રીવેદના ઉડ્ડય જાણવા, જેમ