________________
ક્રમ વિપાક-વિવેચનહિત
અ:-જેના ઉદયથી કોઇ પણ નિમિત્તથી કે નિમિત્ત વિના હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય અને જુગુપ્સા થાય તે અહીં હાસ્યાદિ મેહનીય જાવુ..
૯૦
વિવેચનઃ– જેના ઉદયથી દર્શન, શ્રવણ અને ભાષણરૂપ ખાદ્યનિમિત્તથી કે બાહ્યનિમિત્ત સિવાય સ્મરણ માત્રથી હાસ્ય થાય તે હાસ્યમાહનીય, ઠાણાંગસૂત્રમાં કહ્યું છે-કે વહિં ઝારૢિ દામુપત્તો નિયા । 'જ્ઞા- શ્ ચિત્તા, ર્ માણિત્તા, રૂ પુનિત્તા, ષ્ટ સ'મત્તિTM ॥” ચાર સ્થાનથી હાસ્યની ઉત્પત્તિ થાય છે દશનથી, ભાષણથી, શ્રવણથી અને સ્મરણથી. અહી દર્શન, ભાષણુ અને શ્રવણુ બાહ્ય કારણુ છે અને સ્મરણુ અભ્યંતર કારણુ છે. જેના ઉદયથી સનિમિત્ત કે અનિમિત્ત ખાઢ્યાભ્ય ́તર વસ્તુ વિષે પ્રીતિ થાય તે રતિમાહનીય. જેના ઉદ્દયથી અપ્રીતિ થાય તે અતિમે હનીય. પ્રીતિ સુખ રૂપ અને અપ્રીતિ દુઃખ રૂપ છે, તેથી વેદનીય ક્રમ માં તેના સમાવેશ થઈ શકે, તે રતિ અને અતિને માહનીય માનવાનું કાંઈ પ્રયેાજન નથી, આ શંકા અયુક્ત છે, કેમકે વેન્નુનીય કમ` વડે સુખ અને દુ:ખનાં કારણા પ્રાપ્ત થાય છે, પણ સુખનાં કારણેામાં પ્રીતિ અને દુ:ખનાં કારણેામાં અપ્રીતિ થવી તે રતિ અને અતિ મેઢુનીયના વ્યાપાર છે.
જેના ઉદયથી પ્રિયના વિયેાગાદિ નિમિત્તે આકદન કરે, પૃથ્વીપર આળાટ, દીર્ઘ નીસાસા મૂકે તે શેકમેહનીય. જેના ઉદયથી સનિમિત્ત કે નિમિત્ત વિના સકલ્પ માત્રથી ભ્રમ પામે તે ભયમાહનીય.