SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કવિપાક-વિવેચનસહિત સીધુ થઈ શકે . નહિ, તેમ અનન્તાનુઋષિની માયાથી ઉત્પન્ન થયેલી કુટિલતા કાઈ પણ રીતે દૂર ન થાય, માટે કઠણ વાંસના મૂળ સમાન અનન્તાનુબંધિની માયા જાણવી, લેાભના રક્ત થવાના સ્વભાવ છે. જેમ હલદરના રંગ જલતી ઉડી જાય છે, તેમ જે લાભના ઉદયથી થયેલા રાગ-આસક્તિ તરત નિવૃત્ત થાય તે હરિદ્રા સમાન સંજયલન લાભ જાણવા. જેમ દીવાની મેષ વગેરે વસ્તુને લાગી હોય તે પ્રયત્નથી દૂર થાય છે, તેમ જે લેાભજન્ય આસક્તિ જરા મુશ્કેલીથી દૂર થાય તે ખજન સમાન પ્રત્યાખ્યાનાવરણ લાભ સમજવા. જેમ નગરની ખાળને ચીકણા કીચડ વસાદને લાગ્યા હોય તો મહા પ્રયત્ને દૂર કરાય, તેમ જે કૈાભ ઘણા પ્રયત્નથી નિવૃત્ત થાય તે ક`મ સમાન અપ્રત્યાપ્રખ્યાનાવરણ લેાભ જાણવા. વજ્રને લાગેલ કુમિર`ગ કોઈ પણ પ્રકારે દૂર ન થઈ શકે તેમ જે લેાલ કાઇ પણ રીતે નિવૃત્ત ન થાય તે કૃમિર’ગસમાન અનન્તાનુબન્ધી લેાભ જાણવો. એ પ્રમાણે કષાયમેહનીયનું સ્વરૂપ કહ્યું. ને કષાયના બે ભેદ છે. હાસ્યાદિષદ્રક અને વેત્રિક. તેમાં પ્રથમ હાસ્યા. ક્રિષટ્રકનું સ્વરૂપ વર્ણવે છે— जस्सुदया हो जिए, हास रई अरइ सोग भय कुच्छा । सनिमित्तमन्नहा वा, त इह हासाइमोहणिय ॥२१॥ ', योदयाद् भवति जीवे हासो रतिररतिः शोको भयं कुत्सा । सनिमित्तमन्यथा वा तदिह हास्यादिमोहनीयम् ॥
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy