________________
કમરવિપાક-વિવેચનસહિત રીતે નમે નહિ તેમ અનન્તાનુબન્ધી માનના ઉદયથી પ્રાણ બહુ ઉપાય કરવા છતાં નમતે નથી, માટે અનન્તાનુબન્ધિમાન પથ્થરના સ્તંભ સરખે જાણ. मायाऽवलेहि-गोमुत्ति-मिंढसिंग-घणव सिमूलसमा । लोहो हलिद्द-खजण-कद्दम-किमिरागसामाणो ॥२०॥ मायाऽवलेखिका-गोमूत्रिका-मेषशृङग-धनवंशीमूलसमा । ઢોમો દ્રિા-વઝન-મ-મિરાજસમાન છે
અર્થ -વાંસ વગેરેની છાલ,ગોમૂત્રિકા ઘેટાનું શિંગડું અને કઠણ વાંસના મૂળ સરખી (સંજવલનાદિની) માયા જાણવી. હલદરને રંગ, ખંજન (મેષ), કીચડ અને કૃમિરંગ સમાન (સંક્વલનાદિ) લેભ જાણ. -
વિવેચન :-માયાને વક્ર સ્વભાવ છે. જેમ વાંસની છાલ વક હોય છે. પરંતુ કેમલ હોવાથી તરત સીધી થઈ જાય છે, તેમ સંજવલન માયાના ઉદયથી ઉત્પન્ન થયેલી વક્રતા તરત જ દૂર થાય છે, માટે સંજવલન માયા વાંસની છાલ સમાન કહી છે. ગેમૂત્રિકા વક્ર હોય છે, તેની વકતા જરા વિલંબે હૂર થાય છે, તેમ પ્રત્યાખ્યાનાવરણ માયાના ઉદયથી થયેલી વક્રતા થડે પ્રયત્ન દૂર થાય છે, માટે ગેમૂત્રિકાસમાન પ્રત્યાખ્યાનાવરણું માયા જાણવી. જેમ મેંઢાના ભંગની વક્રતા મહા કષ્ટથી દૂર કરી શકાય છે, તેમ અપ્રત્યાખ્યાનાવરણ માયાજન્ય વકતા મહા મુસીબતથી દૂર કરાય છે, માટે મેષશગસમાન અપ્રત્યાખ્યાનાવરણ માયા જાણવી. વાંસનું મૂળ ઘણું કઠણ અને વક હોય છે, કેઈપણ પ્રયત્નથી તે