________________
કવિપાક-વિવેચનસંહત
કાય
લાંબા કાળે દૂર થાય છે, તેમ અપ્રત્યાખ્યાનાવરણુ તીવ્રતર હેાવાથી મુશ્કેલીથી બહુ વિલ ંબે દૂર થાય છે; માટે તે પૃથ્વીની રેખા સમાન જાણવા. ૫ તમાં પડેલી ફાટ કોઈ પણ રીતે દૂર થતી નથી, તેમ અનન્તાનુબધી ક્રોધ કોઈ પણ રીતે શાન્ત થતા નથી;માટે તે પ`તની રેખા સમાન જાણવા. ક્રોધના વિઘટન-ભેદ કરવાના સ્વભાવ છે, માટે જલરેખા સમાન રેણુરેખા સમાન વગેરે ચેગ્ય દૃષ્ટાન્તાથી સરખામણી કરેલ છે. જેમ જલમાં લાકડીથી રેખા ઢારવાથી ભે થાય છે અને તે તરત જ નિવૃત્ત થાય છે, તેમ સ’જવલન કષાયના ઉદયથો થયેલ ભેદ તરત દૂર થાય છે. પર્વતમાં પડેલી ફાટ કઈ રીતે દૂર થતી નથી, તેમ અનન્તાનુબન્ધો કષાયના ઉદયથી મતઃકરણમાં થયેલ ભેદ કોઈ પણ રીતે દૂર થતે નથી.
૮૭
મનના અનમન સ્વભાવ છે, જેમ નેતરની લતા સહેલાઈથી નમે છે, તેમ જીવ સવલનમાનના ઉદ્દયજન્ય માગ્રહને તરત ઠંડી દઇ નમે છે; માટે સજવલન માન નેતરની લતા સમાન જાણવા, જેમ કાષ્ઠ પાણીમાં પલાળવા પ્રમુખ ઉપાચેાથી મુસીબતે નમે છે, તેમ પ્રત્યાખ્યાનાવરણ માનના ઉદયથી જીવ જરા મુશ્કેલીથી નમે છે, માટે પ્રત્યાખ્યાનાવરણુમાન કાસમાન છે. જેમ હાડકું' બહુ ઉપાયાથી મહા કષ્ણે નમે છે; તેમ અપ્રત્યાખ્યાન માનના ઉયથી જીવ ખડું મુશ્કેલીથી નમે છે; માટે અપ્રત્યાખ્યાનાવરણુ અસ્થિના સમાન જાણવા. જેમ પથ્થરના સ્ત ́ભ કાઇપણુ
માન