SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કમવિપાક વિવેચનસહિત યથી દેશવિરતિ હોતી નથી, પણ સમ્યકત્વ સંભવે છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સર્વવિરતિપણું હોતું નથી, પણ દેશવિરતિને સંભવ છે. સંજવલન કષાયના ઉદયથી મેહના ઉદયના અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર હેતું નથી, પણ સર્વવિરતિ હોય છે. જલરેખાદિના દષ્ટાન્તથી ક્રોધાદિનું સ્વરૂપ બતાવે છે.તારુ-જુ–પુર-વ-શિક્ષો વાવ્યો હો ! રિસિયા-દૃ-દિવ-સેત્રસ્થમોવમો માળો 33 -કૃથિવી-પર્વતાલિતદાચતુર્વિધ સ્રોધ: | તિનિરાત્રતા-%Eા–થિ-રેસ્ટરોપમાં માનઃ | અર્થ :જલરેખા સમાન, રેતીમાં કરેલી રેખા સમાન, પૃથ્વીની રેખામાન અને પર્વતની રેખાસમાન–એ ચાર પ્રકારરને ક્રોધ જાણ. નેતરની સેટી સમાન, કાષ્ઠસમાન, અસ્થિ સમાન અને પથરના સ્તંભ સમાન અનુક્રમે ચાર પ્રકારને માન જાણવો. વિવેચન -જેમ લાકડીથી જલમાં રેખા દેરીએ તે તે રેખા તરત મટી જાય છે, તેમ સંજવલન કષ મન્દ હેવાથી તુરત નિવૃત્ત થાય છે, માટે તે જલરેખાસમાન જાણવો રેતીમાં કરેલ રેખા જરા પવન વાતાં નિવૃત્ત થાય છે, તેમ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ સંજવલનની અપેક્ષાએ તીવ્ર હોવાથી કાંઈક વિલંબે શાન્ત થાય છે, માટે તે રેતીની રેખા સમાન જાણ. પૃથ્વીમાં પડેલી ફાટ કાદવના પુરાવાથી
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy