SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ક વિપાક-વિવેચનસહિત ૨૩ રણના સથા ક્ષય થવાથી માત્ર કેવળજ્ઞાન પ્રકટ થાય છે, પરન્તુ મત્યાદિ જ્ઞાના પ્રકટ થતાં નથી. એ હેતુથી શાસ્ત્રમાં કહ્યું છે કે છાવસ્થિક જ્ઞાનાના નાશ થાય છે ત્યારે કેવળજ્ઞાન પ્રકટ થાય છે.” પાંચ જ્ઞાનના અનુક્રમનુ' પ્રયાજનઃ- એ પાંચ જ્ઞાનાના પૂર્વાપર સંબંધ હાવાથી આ પ્રમાણે ક્રમથી કહ્યાં છે. તેમાં સ્વામી, કાલ, કારણ, વિષય અને પરોક્ષત્વ-એ પાંચ ખાખતનુ' સમાનપણુ` હાવાથી આદિમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહ્યાં છે. (૧) જેને મતિજ્ઞાન હેાય તેને અવશ્ય શ્રુતજ્ઞાન હાય છે, અને જેને શ્રુતજ્ઞાન હોય તેને અવશ્ય મતિજ્ઞાન હોય છે, માટે તે બન્નેના સ્વામી એક હૈાવાથી સ્વામીનુ સરખાપણું છે. (૨) મતિજ્ઞાનના સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ છે, અને ઋતજ્ઞાનનેા પણ તેટલેજ કાળ છે, માટે કાળનું સરખા પણુ છે. (૩) મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનનું કારણુ ઇન્દ્રિય અને મન છે, માટે કારણનુ' સમાનપણુ છે. (૪) મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનના વિષય સર્વાં દ્રવ્યેા છે, માટે વિષયનું સાધ છે. (૫) મતિ અને શ્રુતજ્ઞાન બન્ને પક્ષ છે, કેમકે તે ઇન્દ્રિયાન્તિની અપેક્ષા રાખે છે. માટે પરાક્ષત્વનુ સમાનપણું છે. વળી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનાદિની પૂર્વે
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy