SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ क परिशिष्ट ૧૬૯ ૪. સંજ્વલન –પરિષહ અને ઉપસર્ગો પ્રાપ્ત થવાથી યતિને પણ કાંઈક જવલિત-કવાયયુક્ત કરે તે સંજવલન કષાય; આ કષાય યથાખ્યાત ચારિત્રને પ્રતિબંધક છે. તેને પણ પૂર્વોક્ત ચાર ભેદ છે. ત્રણ વેદ અને હાસ્યાદિક પક એ રીતે નેકષાય મોહનીય નવ પ્રકારે છે. “ ને ' શબ્દ સાહચર્યવાચી છે. તે આદિના બાર કષાયના સહચારી હોવાથી તેને કાય કહ્યા છે. કહ્યું છે કે“આદિના બાર કષાયોને ક્ષય થવાથી નોકષાય ટકી શકતા નથી, કેમકે તેને ક્ષય કરવા તરત જ લપકની પ્રવૃત્તિ થાય છે; ” અથવા ઉદિત થયેલા હાસ્યાદિ અવશ્ય કોને ઉદ્દીપન કરે છે. માટે તે કષાયના પ્રેરક કહેવાય છે. *कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि । हास्यादिनवकस्योक्ता नोकषायकषायता । સ્ત્રીવેદ–જેના ઉદયથી સ્ત્રીને પુરુષ પ્રતિ વિષયાભિલાષ થાય. જેમ પિનના પ્રકોપથી મધુરની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ. ' ૨. પુરષદ --જેમ કફને કાપથી અમ્લ પદાર્થની રુચિ થાય, તેમ જેના ઉદયથી પુરુષને સ્ત્રી પ્રતિ વિદ્યાભિલાષ થાય તે પુરુષવેદ, ૩. નપુંસકદા--જેના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્ને તરફ વિષયાભિલાષ થાય, જેમ પિત્ત અને કફના પ્રકોપથી ખાટા અને મીઠા પદાર્થની ઈચ્છા થાય તે નપુંસકવેદ ૪. હાસ્યમોહનીય:--જેના ઉદયથી દર્શન કે શ્રવણદિ બાહ્ય નિમિત્તથી અથવા બાહ્ય નિમિત્ત વિના કેવળ સ્મરણાદિ આંતર નિમિત્તથી હાસ્ય ઉત્પન્ન થાય તે હાસ્યમહનીય. * કષાયના સહચારી અને પ્રેરક હાસ્યાદિ નવ પ્રકૃતિને નેકષાય ક્યા છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy