SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ क परिशिष्ट પ. રતિમોહનીય:–જેના ઉદયથી બાહ્ય કે અભ્યતરે વસ્તુમાં આસક્તિ થાય તે રતિમોહનીય. ૬. અરતિમોહનીય :-જેના ઉદયથી બાહ્ય કે અત્યંતર ' વસ્તુમાં અપ્રીતિ-કંટાળો ઉત્પન્ન થાય તે અરતિ મેહનીય. પ્ર-પ્રીતિ સુખરૂપ અને અપ્રીતિ દુઃખરૂપ હેવાથી તેની ગણના વેદનીય કર્મમાં થવી જોઈએ, તે મોહનીય કમમાં તેની ગણના કેમ કરી ? ઉo-વેદનીયામના ઉદયથી સુખ અને દુઃખનાં સાધને પ્રાપ્ત થાય છે; પરન્તુ સુખનાં સાધનેમાં પ્રીતિ અને દુઃખનાં સાધનોમાં અપ્રીતિ થવી તે રતિ, અને અરતિ મેહનીય કમને વ્યાપાર છે. ૭. શેકમેહનીય:-જેના ઉદયથી પ્રિય વસ્તુના વિયોગથી શક, આક્રન્દ વગેરે થાય તે શકમેહનીય. ૮. ભયમોહનીય -જેના ઉદયથી કોઈ પણ પ્રકારના નિમિત્તથી કે નિમિત્ત સિવાય પિતાના સં૫થી બીક લાગે તે ભયમહનીય ૯ જુગુ સામોહનીય જેના ઉદયથી સારી અથવા ખરાબ વસ્તુ ઉપર દુગંછા-ફૂગ પેદા થાય તે જુગુ સાહનીય. પૂર્વોક્ત સોળ કપાયે અને નવ નેકષાય એ પચીશ પ્રકૃતિઓને ચારિત્રમોહનીય કહે છે કેમકે તે ચારિત્રની પ્રતિબંધક છે. આયુષ કર્મની ચાર પ્રકૃતિઓ-- સરાયુ;--જેના ઉદયથી આભા દેવગતિને વિષે જીવન ગાળે તે સુરાયુ. નરાયુ-જેના ઉદયથી પ્રાણુ મનુષ્ય ગતિમાં જીવન ગાળે તે નરાયુ. તિર્યગાયુ–જેના ઉદયથી પ્રાણુ તિર્યંચમાં-એકેન્દ્રિવામિ ભવમાં જીવન ગાળે તે તિય ગાયુ. - નરકાયુ –જેના ઉદયથી પ્રાણી નરક ગતિમાં જીવન ગાળે તે નરાયુ.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy