________________
૩૮
કમરવિપાક-વિવેચનસાહિત T વિવેચન – લપિ શ્રુતજ્ઞાનના અક્ષરકૃત અને અનક્ષરદ્યુત વગેરે બે ભેદમાં બીજા સર્વ ભેદોને સમાવેશ થઈ શકે છે, તે પણ તેના સાત પ્રકારે બબ્બે ભેદ થતા હાવાથી શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ ગણવામાં આવ્યા છે. જેમ, ૧ અક્ષરદ્યુત.
૨ અનક્ષશ્રુત ૩ સંશિશુત.
૪ અસંશિશુત. સભ્યશ્રુત
૬ મિથ્યાશ્રુત. ૭ સાદિકૃત.
૮ અનાદિષ્ણુત. ૯ સપર્યાવસિત(સાત) શ્રત ૧૦ અપર્યાવસિત(અનંત શ્રુત ૧૧ ગમિકશ્રુત
૧૨ અગમિકશ્રુત. ૧૩ અંગપ્રવિષ્ટકૃત ૧૪ અંગબાહ્ય શ્રુત
અક્ષરધ્રુતઃ– અક્ષરોથી અભિલાપ્ય (વચન વડે કહી શકાય એવા) પદાર્થને બંધ થાય તે અક્ષરશત. સામાન્ય રીતે અક્ષરના ત્રણ પ્રકાર છે– સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. (૧) સંજ્ઞાક્ષર એટલે અક્ષરને આકારબ્રાહ્મી વગેરે લિપી સંજ્ઞાક્ષર કહેવાય છે. (૨) વ્ય જનાર= અકારથી હકારપર્યત વણેને ઉચ્ચાર કરે. (૩) લધ્યક્ષર= શબ્દના શ્રવણદિકથી અર્થને જે બેધ થાય, અથવા પદાર્થને જાણવાની જે લબ્ધિશક્તિ. અહીં લબ્ધિશબ્દના ઉપયોગ (બુદ્ધિવ્યાપાર) અને શક્તિ એ બનને અર્થ જાણવા. અક્ષરના ત્રણ ભેદ પૈકી સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર અજ્ઞાનાભક છે, અને તે શ્રુતજ્ઞાનના કારણ હોવાથી દ્રવ્ય કૃત કહેવાય છે. અહીં દ્રવ્યશબ્દ કારણ વાચક છે. લધ્યક્ષર જ્ઞાનસ્વરૂપ છે, તે માટે તે ભાવકૃત કહેવાય છે. આ ભેદને જ અક્ષર શ્રુત કહેવામાં આવે છે.