SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનમાર્ગણા બંધસ્વામિ વિવેચસહિત ૩૩૫ ગણવા જોઈએ. એ રીતે અજ્ઞાનત્રિકમાં ત્રણ ગુણસ્થાનક હોય છે. ચતુર્થ ગુણસ્થાનથી આગળનાં ગુણસ્થાનકે માં સમ્યફનિમિત્તક દષ્ટિની શુદ્ધિ હેવાના કારણથી જ્ઞાન હોય છે પણ અજ્ઞાન હોતું નથી. જ્ઞાન અને અજ્ઞાન દષ્ટિની શુદ્ધિ કે અશુદ્ધિ ઉપર અવલંબિત છે. ત્યાં એથે ૧૧૭, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧ અને મિત્રગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિએને બધ હોય છે. દર્શનમાર્ગમાં ચક્ષુ અને અચક્ષુદર્શન–એ બે માર્ગણએ મિથ્યાત્વથી માંડી ક્ષીણમેહ પર્યત બાર ગુણસ્થાનક હોય છે, કારણ કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયે પશમથી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન હોય છે અને ક્ષાપશમિક ભાવ બારમા ગુણસ્થાન સુધી હોય છે. - તેથી આગળના ગુણસ્થાનકે અતીન્દ્રિય અને ક્ષાયિક જ્ઞાન હોય છે. ત્યાં એ ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭ ઈત્યાદિ સામાન્ય અને વિશેષરૂપથી બંધાધિકારમાં વણિત બંધસ્વા– મિત્વ જાણવું. સંયમમાર્ગણામાં યથાખ્યાત ચારિત્રમાર્ગણાએ છેલાં ઉપશાંતમોહ, ક્ષીણમેહ, સગી અને અગી એ ચાર ગુણસ્થાનક હોય છે. તેમાં પ્રથમના ત્રણ ગુણસ્થાનકે એક સતાવેદનીય બંધાય છે અને અયોગી ગુણસ્થાનકે ચાગના અભાવથી બંધ હોતું નથી. मणनाणि सग जयाई, समइय-छेय चउ दुन्नि परिहारे केवलदुगि दो चरमाऽजयाइ नव मइ-सु-ओहिदुगे ॥१८॥ [मनोज्ञाने सप्त यतादीनि, सामायिक-च्छेदे चत्वारि, द्वे परिहारे । केवलंदिके द्वे चरमेऽयतादीनि नव मति-श्रुतावधिद्धिके ॥]
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy