________________
મધસ્વામિત્વ વિવેચનસહિત સંયમમાા અર્થ: મનનાનિ મનઃ પવજ્ઞાન માગ ણાએ (સળ નયાર્ડ) યતા–િપ્રમત્તદિ સાત ગુણસ્થાનક હાય છે. (સમથ છે) સામાયિક અને છૈપસ્થાપનીય માણાએ (૨૩) પ્રમત્તાદિ ચાર ગુણસ્થાનક હાય છે. (ટુનિ પરિહારે) અને પરિહારવિશુદ્ધિમાણાએ પ્રમત્ત અને અપ્રમત્ત-એ એ ગુણસ્થાનક હોય છે. ( જેવતુનિ ) કેવલજ્ઞાન અને કેવલદશ નમાગણાએ તો પરમા) છેલ્લાં બે ગુણસ્થાનક હાય છે. (મ ્-મુ-બોદિતુને) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન અને ઋષિદન માણાએ ( લગાડું નવ ) અવિરતિ આદિ નવ ગુણસ્થાનક હોય છે.
વિવેચનઃ—જ્ઞાનમા ણામાં મન:પર્યવજ્ઞાનીને પ્રમ- ૬ ત્તાદિ સાત ગુણસ્થાનક હોય છે, કારણ કે મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત સ'યતને ઉપજે છે, અને ત્યાર પછી તે મુનિને પ્રમાદવશ થવાથી પ્રમત્તસયત ગુણસ્થાનક પણ હૈય છે. મનઃપવજ્ઞાન ક્ષાયે પમિક હાવાથી બારમા ગુરુસ્થાનક સુધી હોય છે, તેથી તેને ક્ષાયિક એવાં અંતિમ એ ગુણસ્થાનક હાતા નથી. ત્યાં આહારકદ્ધિકના બધને સ‘ભવ છે, માટે આઘે ૬૫, પ્રમત્તે ૬૩. અપ્રમત્તે ૫૯ યા ૫૮ ઈત્યાદિ અધાધિકારમા વર્ણિત અન્ધસ્વામિત્વ જાણી લેવુ..
૩૩૬
સામાયિક અને છંદ્રાપસ્થાપનીય-એ એ ચારિત્રને વિષે પ્રમત્તાદિ ચાર ગુણસ્થાનક હોય છે, ત્યાં આહારકક્રિક સહિત એઘબન્ધ ૬૫ પ્રમત્તે ૬૩-ઇત્યાદિ સામાન્ય અને વિશેષરૂપે અધાધિકાર જાણવા,
પરિહાવિશુદ્ધિ ચારિત્રે પ્રમત્ત અને અપ્રમત્ત-એ એ ગુરુસ્થાનક હોય છે. યદ્યપિ અહી આહારકદ્ધિકને ઉછ્ય