SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર બન્ધસ્વામિત્વ વિવેચનસહિત અનાહારકમાણ. તિઓ તથા મનુષ્પાયુષ અને તિર્યંચાયુષ-એમ આઠ પ્રકૃતિઓ બાદ કરતાં શેષ ૧૧૨ પ્રકૃતિઓને આઘે બન્ધ હોય. તેમાંથી જિનનામ, સુરદ્ધિક અને વૈક્રિયદ્વિક–એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૭ પ્રકૃતિએ બંધાય. તેમાંથી સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, હંડક સંસ્થાન અને છેવટ્ઠસંઘયણ-એ તેર પ્રકૃતિઓ મિથ્યાત્વનિમિત્તક છે. માટે મિથ્યાત્વના અભાવે ન બંધાય, તેથી સાસ્વાદને બંધમાં ૯૪ પ્રકૃતિઓ હોય. તેમાંથી અનન્તાનુબધ્યાદિ ચોવીશ પ્રકૃતિઓ બાદ કરતાં અને જિનપંચક મેળવતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિએ બંધાય. સગી ગુણસ્થાનકે એક સાતવેદનીયને બધ થાય અને અગી ગુણસ્થાનકે યોગના અભાવે અબધ હોય. લેક્ષામાં ગુણસ્થાનકનું કથન— तिसु दुसु सुक्काइ गुणा, चउ सग तेर त्ति बंधसामित्तं । देविंदसूरिलिहियं, नेयं कम्मत्थयं सोउं ॥२४॥ [तिसृषु द्वयोः शुक्लायां गुणाश्चत्वारः सप्त त्रयोदसेति बन्धस्वामित्व । देवेन्द्रसूरिलिखित ज्ञेयं कम स्तव श्रुत्वा ।। અર્થ (તિકુષ્ણાદિ ત્રણ લેશ્યાને વિષે (૧૩) પ્રથમના ચાર (1) ગુણસ્થાનક હેય. () તેજે અને પદ્મ-એ બે લેગ્યાએ (1) સાત ગુણસ્થાનક હોય. ( સુવા ) અને ગુફલલેશ્યાને વિષે (તેર) તેર ગુણસ્થાનક હોય. (ત્તિ વંદનામિત્ત)એ પ્રમાણે બન્ધસ્વામિત્વની વિસૂરિસ્ટિચિં) દેવેન્દ્રસૂરિએ રચના કરી, તેને (જન્મચ) કર્મ સ્તવ (સોનું) સાંભળીને (ચં) જાણવું. અર્થાત્ બન્ય
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy