________________
અનાહારકમાણા.
અન્ધવામિત્વ વિવેચનસહિત ૩૫૧
તેમાં અભભ્યને એક મિથ્યાત્વગુણસ્થાનક હાય અને ઔપમિક સમ્યક્ત્વ વત્તા એકેન્દ્રિયથી આર.ભી પચેન્દ્રિય તિય ́ચ સુધીના અસ'ની જીવામાં આવી ઉપજે તેથી તેમાં અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદન ગુણસ્થાનક પણ હાય, તેથી અસંજ્ઞીને સાસ્વાદન ગુણસ્થાનકે સંજ્ઞીની પેઠે ૧૦૧ પ્રકૃતિએના અન્ય હાય. અહી' એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અસજ્ઞીને અપર્યાપ્તાવસ્થાએ કાણુ તથા ઔદારિક મિશ્રચૈઞ હાય, અને તે ચેાગમાં સાસ્વાદન ગુણસ્થાનકે ( ગા॰ ૧૨) ૯૪ કે ૯૬ પ્રકૃતિએના બન્ધ કહ્યો છે, તે તેને સુરત્રિક અને વૈક્રિયદ્વિક–એ પાંચ પ્રકૃતિનુ અન્ધસ્વામિત્વ શી રીતે હાય ? અર્થાત્ સાસ્વાદને સ’જ્ઞીને ખંધાતી ૧૦૧ પ્રકૃતિમાંની ઉક્ત પાંચ પ્રકૃતિના અન્ય અસન્નીને ઘટી શકતા નથી, કારણ કે કોઇ જીવ અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન ગુણસ્થાનકે દેવપ્રાયેગ્ય પ્રકૃતિઓના અન્ય કરતા નથી.
અનાહારકમાગ ણાએ મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિસમ્યગ્દષ્ટિ, સયેાગી કેવલી અને અાગી કેવલી-એ પાંચ ગુણસ્થાનક હાય, તેમાં વિગ્રડુગતિવડે પરભવમાં જતાં ઔદ્યાષ્ઠિાદિ સ્થૂલ શરીરના અભાવે પ્રથમના ત્રણ સમય સુધી અનાહારક હાય, ત્યાં પહેલું, બીજી અને ચાથું-એ ત્રણ ગુણસ્થાનક હાય. કૈવલજ્ઞાની સમુદ્ઘાત કરે ત્યાં ત્રીજે, ચાથે અને પાંચમે એ ત્રણ સમયે અણાહારી હોય તે અપેક્ષાએ તેને સચે।ગી કેવલી ગુણસ્થાનક હાય, માટે એ ચાર ગુણસ્થાનકે કામ ણુયાગનું બન્ધસ્વામિત્વ જાણવુ. તેમાં ૧૨૦ પ્રકૃતિએમાંથી આહારકદ્રિક, દેવાયુષ અને નરકત્રિક—એ છ પ્રકૃ