SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યામાર્ગણ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૫૩ સ્વામિત્વના જ્ઞાનમાં કસ્તવના જ્ઞાનની અપેક્ષા હોવાથી કર્મ સ્તવનું જ્ઞાન થયા પછી બધસ્વામિત્વનું જ્ઞાન મેળવવું. વિવેચન –કૃષ્ણ, નીલ અને કાતિલેશ્યાએ મિથ્યાત્વથી માંડી અવિરતિસમ્યગ્દષ્ટિ સુધી ચાર ગુણસ્થાનક હોય. તેશ્યા અને પલેશ્યાએ મિથ્યાત્વથી આરંભી અપ્રમત્ત સુધી સાત ગુણસ્થાનક હોય, શુકલહેશ્યાએ પ્રથમથી માંડી સગી કેવલી ગુણસ્થાનક સુધી તેર ગુણસ્થાનક હોય. લેશ્યા ગના પરિણામરૂપ હેવાથી રોગના અભાવે અગી ગુણસ્થાનકે વેશ્યા ન હય, તેથી અાગી કેવલી વેશ્યા૨હિત જાણવો. અહીં પંચસંગ્રહ અને પ્રાચીન અને સ્વામિત્વના મતને અનુસરી કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ પ્રથમના ચાર ગુણસ્થાનક કહ્યા છે, અને ષડશીતિકા ચતુર્થ કર્મગ્રન્થમાં પ્રથમથી માંડી પ્રમત્ત સુધી છ ગુણસ્થાનક કહા, તેથી તેના મતે છ ગુણસ્થાનક સુધી બધસ્વામિત્વ કહેવું. ત્રણ લેશ્યાએ વર્તમાન જીવ પ્રથમના ચાર ગુણસ્થાનક પ્રાપ્ત કરે, પણ તેને દેશવિરતિ અને સર્વ વિરતિની પ્રાપ્તિ ન થાય તે અપેક્ષાએ ચાર ગુણસ્થાનક કહ્યા, પણ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ થયા પછી મન્દ પરિ ણામી કૃષ્ણાદિ ત્રણ વેશ્યાઓ આવે તે પણ દેશવિરતિ કે १ 'छल्लेसा जाव सम्मोनि' (पचसंग्रह १-३०) २ "छच्च उसु तिन्नि तिसु छण्ण सुक्का अजोगी अलेस्सा । (प्राचीन बन्धस्वामित्व गा० ४०) ___3 असन्निसु पढमदुर्ग पढमतिलेसासु छच्च दुसु सत्त । - અસંજ્ઞીમાં પ્રથમના બે ગુણસ્થાનક હોય છે અને પ્રથમની ત્રણ કર્મી ૨૩
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy