SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ બન્યસ્વામિત્વ વિવેચનસહિત લેગ્યામાર્ગ સર્વવિરતિને ભંગ ન થાય તે માટે અપેક્ષાએ છે ગુણસ્થાનક કહ્યા. નોધ અને શુક્લ લેગ્યાએ તે સ્વસ્વ ગુણસ્થાનકની અપેક્ષાએ બંધસ્વામિત્વ કહેવું. એ પ્રમાણે બાસઠ માર્ગ ણાએ બંધસ્વામિત્વા કહ્યું. આ પ્રકરણમાં માર્ગણાને વિષે સામાન્યરૂપે અને ગુણસ્થાનને આશ્રયી વિશેષરૂપે બંધસ્વામિત્વને વિચાર કર્યો છે, માટે આ પ્રકરણનું જ્ઞાન મેળવવાની ઈચ્છાવાળાએ કર્મસ્તવનું-દ્વિતીય કર્મગ્રંથનું જ્ઞાન સંપાદન કરવું, કારણ કે આ પ્રકરણમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે કે અમુક માગણાનું બંધસ્વામિત્વ કર્મસ્તક્ત સામાન્ય બંધાધિકારની પેઠે જાણવું. આ ગાથામાં જેવી રીતે લેશ્યાઓમાં ગુણસ્થાનકનું કથન બંધસ્વામિત્વથી અલગ પાડીને કરવામાં આવ્યું છે, તેવી રીતે અન્ય કેઇ પણ માર્ગણામાં ગુણસ્થાનકથી ભિન્ન બંધસ્વામિત્વનું કથન કર્યું નથી, તેનું કારણ એમ હોઈ શકે કે અન્યમાર્ગણામાં જેટલા ગુણસ્થાનક ચતુર્થ કર્મગ્રંથમાં કહ્યાં છે તેથી અહિં કેઈ પણ પ્રકારને મતભેદ નથી, પરંતુ શ્યામાં મતભેદ છે. કૃષ્ણાદિ ત્રણ લેસ્થામાં અહીં ત્રીજા કર્મગ્રંથમાં ચાર ગુણસ્થાનક કહ્યાં છે અને ચતુર્થ કર્મગ્રંથમાં છ ગુણસ્થાનક કહ્યાં છે. લેશ્યા સંબંધે ગુણસ્થાનકને આ મતભેદ સૂચિત કરવા ઉશ્યામાં બંધસ્વામિત્વથી ભિન્ન ગુણસ્થાનકે કહ્યા હોય. बन्धस्वामित्वनाम तृतीय कर्म ग्रन्थ समाप्त લેશ્યામાં છ ગુણસ્થાનક અને પછીની બે લેગ્યામાં પ્રથમના સાત ગુણસ્થાનક હોય છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy