________________
૧૫૦
કમ વિપાક-વિવેચનસહિત
ઉપરના વિશેષ હેતુએ મળે છે ત્યારે તે તે કમના અનુભાગ 'ધ અને સ્થિતિ ખન્ધમાં વિશેષતા થાય છે, એટલે કે તે તે કના તીવ્ર અનુભાગમધ અને દીર્ઘ સ્થિતિબંધ થાય છે; માટે ઉપર જણાવેલા હેતુઓ જ્ઞાનાવરણ કર્મીના (દી) સ્થિતિબધ અને (તીવ્ર) અનુભાગમ`ધના વિશેષ હેતુઓ છે; પણ સામાન્ય અધના હેતુ નથી, કારણ કે તે હેતુએના અભાવમાં પણ જ્ઞાનાવરણાદિ કમના ખંધ થાય છે, તેવી રીતે અન્ય કર્મીના વિશેષ હેતુ વિષે પણ સમજવું', એટલે કે તેઓ અન્ય વેદનીયાદિ કર્મોના સ્થિતિબંધ અને અનુભાગ બધના હેતુએ જાણવા.
!
1 C_વમરિનિયયા અસવા ર્િ-અનુમાનधाविकखाए विणेआ । पगइ - पदेस धाविक्खाए पुण अविसेसेण सवे वि सव्वकम्माण आसवा भवंति । ( FKતવાર ) અર્થ :-જ્ઞાનાવરણીયાદિ પ્રત્યે* કમના નિયત બંધ હેતુઓ સ્થિતિ બંધ અને અનુભાગબંધની અપેક્ષાએ જાણવા. પ્રકૃતિબંધ અને પ્રદેશઅંધતી અપેક્ષાએ સર્વે' સવ' ક`બંધના હેતુ સમજવા. 2. ज्ञानदर्शनयोस्तनां च ये किल ।
વિઘ્ન-નિનવ-વૈશૂન્યાડગાતના-ઘાત-મસા; ૨. તે જ્ઞાન નાવાજમ હેતલ આસ્રવાઃ ।'' (યોગશાસ્ત્ર પ્રાણ. ૪. )
૧–૨. જ્ઞાન, દર્શીન, જ્ઞાની, દની, અને જ્ઞાન-દાનનાં સાધનેામાં વિઘ્ન, અપલાપ, નિન્દા, આશાતના, નાશ અને મત્સર તે જ્ઞાનાવરણ અને દનાવરણુ કમ'ના આસવા ( હેતુ ) છે. (યા. પ્ર. ૪)