SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કમવિપાક-વિવેચન સહિત ૧૫૧ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન પુસ્તકાદિ તરફ દુષ્ટ ભાવ ધારણ કરવાથી, હું તેમની પાસે ભણ્યા નથી એમ ગુરુને એળવવાથી, જ્ઞાની તથા જ્ઞાનના સાધન પુસ્તકાદિકને નાશ કરવાથી, તેમના ઉપર આંતરિક દ્વષ ધારણ કરવાથી. તેમને અધ્યયનાદિકમાં અંતરાય કરવાથી, તેમની નિ, અપમાન વગેરે અત્યંત આશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બાંધે છે એટલે કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણની દીર્ઘ સ્થિતિ અને તીવ્ર અનુભાગબંધ કરે છે. જે વાતાવરણના તીવ્ર અનુ માગ અને દીર્ઘ સ્થિતિ બંધના હેતુએ છે તે જ દર્શનાવરણના છે; કારણ કે વિશેષ અવધ તે જ્ઞાન અને સામાન્ય અવધ તે દર્શન છે. હવે વેદનીયમના વિશેષ બંઘહેતુઓ કહે છે – गुरुनानि-खति-करुणा वय-जोग-कसायविजय-दाणजुओ । दढधम्माई अज्जड़, सायमसायं विवज्जयओ ॥५४॥ ગુજરાત-પિત્ત-કળા-ત્રત-જાપાનચ-ટાનયુત स्वधर्मादिरज यति सातमसात विपर्य यतः ॥ અર્થ ગુરુભક્તિ, ક્ષમા, કરુણા, વ્રત અને યેગથી ' “સેવપૂar-eird-cત્રાન–રથા-ક્ષમઃ | ३. लवास यमो देशस यमोऽकामनिज राः । शौच बालतपति सद्वेद्यस्य स्युरास्रवाः ।। છે. સુત્ર-શો-વઘતાપ-ત્રને વિનમ્ | રામકથા હ્યુસરથામા ફુવા ' ' થોરાટ્ય-૦ ૪.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy