SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કમ’વિપાક–વિવેચનસહિત श्रीगृहिकसममेतद् यथा प्रतिकूलेन तेन राजादिः । न करोति दानादिकमेव विघ्नेन जीवेोऽपि ॥ અર્થ :શ્રીગૃહી-ભંડારી સમાન આ અંતરાય કમ છે, જેમ તે પ્રતિકૂળ હાવાથી રાજાદિ દાના િકરી શકતા નથી, તેમ અતરાયકમ થી જીવ પણ દાનાદિ કરી શકતા નથી. એ રીતે પાંચ પ્રકારે અંતરાય કમ કહ્યુ.. કર્મીની આઠ મૂળ પ્રકૃતિ તથા ઉત્તર વ્યાખ્યા કરી. ૧૪૯ अत्याशातनया અ એ પ્રમાણે પ્રકૃતિએની હવે કમબંધના વિશેષ હેતુઓ જણાવે છેઃદિળયજ્ઞળ-નિર્દેવ-વાય-બોસ-ગતરાણા | अच्चासायणयाए, आवरणदुगं जिओ जय ॥५३॥ પ્રત્યેનીઋત્વ-નિદ્વવ-૩પથાત-પ્રદ્વેષ-અન્તાયેળ आवरणद्विक जीवो जयति ॥ :-- ( જ્ઞાન, · જ્ઞાની અને જ્ઞાનનાં સાધના તરફ ) દુષ્ટ આચરણ, તેના અપલાપ; નાશ, દ્વેષ, અંતરાય— અડચણ, અને અત્યંત આશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણ અને દનાવરણ કમ` ખાંધે છે. ભાવાર્થ:- ક્રમ ખંધના સામાન્ય ચાર હેતુએ છે. ૧ મિથ્યાત્વ, ૨. અવિરતિ;૩. કષાય, અને ૪. ચેગ, આ હેતુઓ દ્વારા જીવ પ્રતિસમય આયુષ વિના સાત કા અધ કરે છે. આયુષ ફક્ત એક ભવમાં એક જ વાર બધાય છે, તેથી જયારે તેને ખંધ થાય છે ત્યારે જીવ આઠ કા અધ કરે છે. આ સામાન્ય કર્મ બંધના હેતુઓને જ્યારે -
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy