________________
કમ’વિપાક–વિવેચનસહિત
श्रीगृहिकसममेतद् यथा प्रतिकूलेन तेन राजादिः । न करोति दानादिकमेव विघ्नेन जीवेोऽपि ॥
અર્થ :શ્રીગૃહી-ભંડારી સમાન આ અંતરાય કમ છે, જેમ તે પ્રતિકૂળ હાવાથી રાજાદિ દાના િકરી શકતા
નથી, તેમ
અતરાયકમ થી જીવ પણ દાનાદિ કરી
શકતા નથી.
એ રીતે પાંચ પ્રકારે અંતરાય કમ કહ્યુ.. કર્મીની આઠ મૂળ પ્રકૃતિ તથા ઉત્તર વ્યાખ્યા કરી.
૧૪૯
अत्याशातनया
અ
એ પ્રમાણે
પ્રકૃતિએની
હવે કમબંધના વિશેષ હેતુઓ જણાવે છેઃદિળયજ્ઞળ-નિર્દેવ-વાય-બોસ-ગતરાણા | अच्चासायणयाए, आवरणदुगं जिओ जय ॥५३॥ પ્રત્યેનીઋત્વ-નિદ્વવ-૩પથાત-પ્રદ્વેષ-અન્તાયેળ
आवरणद्विक जीवो जयति ॥
:--
( જ્ઞાન, · જ્ઞાની અને જ્ઞાનનાં સાધના તરફ ) દુષ્ટ આચરણ, તેના અપલાપ; નાશ, દ્વેષ, અંતરાય— અડચણ, અને અત્યંત આશાતના કરવાથી જીવ જ્ઞાનાવરણ અને દનાવરણ કમ` ખાંધે છે.
ભાવાર્થ:- ક્રમ ખંધના સામાન્ય ચાર હેતુએ છે. ૧ મિથ્યાત્વ, ૨. અવિરતિ;૩. કષાય, અને ૪. ચેગ, આ હેતુઓ દ્વારા જીવ પ્રતિસમય આયુષ વિના સાત કા અધ કરે છે. આયુષ ફક્ત એક ભવમાં એક જ વાર બધાય છે, તેથી જયારે તેને ખંધ થાય છે ત્યારે જીવ આઠ કા અધ કરે છે. આ સામાન્ય કર્મ બંધના હેતુઓને જ્યારે
-