________________
૪૫
T પરિશિષ્ટ પૃ. ૧૮૫-૧૮૬.
કેટલીએક પ્રકૃતિએને દિગંબર અને તાંબર સાહિત્યમાં મતભેદ. ઘ પરિશિષ્ટ પૃ. ૧૮૬-૧૯૨. કર્મવિપાક મૂળ ગાથાઓ
કસ્તવ વિવેચન સહિત. ગાથા ૧-૨ પૃ. ૧૯૭-૨૦૨
મંગલાચરણ, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ, અબાધાકાળનું સ્વરૂપ, ચૌદ ગુણસ્થાનકનાં નામ, ગુણસ્થાનકને અર્થ, ચૌદ ગુણસ્થાનકમાં ઉત્તરોત્તર બંધાદિની હીનતાનું કારણ, સાસ્વાદન ગુણસ્થાનકનું સ્વરૂપ, તે પ્રસંગે ત્રણ કરણપૂર્વક ઔપથમિક સમ્યક્ત્વની ઉત્પત્તિનું સ્વરૂપ, મિશ્રદષ્ટિ ગુણસ્થાનકનું સ્વરૂપ, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણ
સ્થાનકનું સ્વરૂપ, તે પ્રસંગે “ન જાણે ન આદરે ન પાળે” ઇત્યાદિ અષ્ટભંગીની સમજણ, દેશવિરતિ ગુણસ્થાનકનું સ્વરૂપ, પ્રમત્ત અને અપ્રમત્તસંયત ગુણસ્થાનકનું સ્વરૂપ, અપૂર્વકરણ ગુણસ્થાનકનું વર્ણન, સ્થિતિઘાત, રસઘાતાદિનું વર્ણન, અનિવૃત્તિ અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકનું સ્વરૂપ, ઉપશાંત કષાય અને ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનકનું સ્વરૂપ, સગી કેવલિગુણસ્થાનકનું વર્ણન, આજિકા કરણનું સ્વરૂપ, કેવલિસમુદ્દઘાતનું સ્વરૂપ અને તે કરવાનું કારણ તથા તેનું કાળમાન, અાગી કેવલિગુણસ્થાનકનું સ્વરૂપ. ગાથા ૩–૧૨ પૃ. ૨૨૨-૨૩૭
મિથ્યાષ્ટિથી આરંભી અયોગી કેવલી ગુણસ્થાનક ' સુધીના ચૌદ ગુણસ્થાનકમાં પ્રત્યેક ગુણસ્થાનકે બંધાતી, ન.