SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા પ૧–૫ર ૫. ૧૪૪–૧૪૯ ગેત્રકર્મનું સ્વરૂપ, અંતરાયના પ્રકાર અને તેનું વર્ણન, અંતરાય કર્મના ક્ષપશમથી વ્યાવહારિક દાનાદિ પ્રવૃત્તિ, અંતરાય કમને સર્વથા ક્ષય થવાથી નૈશ્ચયિક દાનાદિ. અંતરાય કમની ભંડારી સાથે તુલના. ગાથા પ૩-૬૦ પૃ. ૧૪૯-૧૬૪. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મબંધના હેતુઓ, કર્મના સામાન્ય અને વિશેષ હેતુઓ સંબંધી સ્પષ્ટતા, જ્ઞાનાવરણના સ્થિતિબંધના અને રસબંધના વિશેષ હેતુઓ, સાતવેદનીય અને અસતાવેદનીય કર્મના વિશેષ હેતુઓ, દર્શનમોહનીયની સ્થિતિ અને રસબંધના હેતુઓ, ચારિત્ર મહનીય અને નરકાયુષના વિશેષ હેતુઓ, નવ નેકષાયના વિશેષ હેતુઓ, તિર્યંચ અને મનુષ્યાયુષના બંધ હેતુઓ, સુરાયુષ અને શુભાશુભનામકર્મના હેતુઓ. ઉચ્ચ અને નીચ ગોત્રના બંધ હેતુઓ, અંતરાયકમના વિશેષ હેતુએ. ૪ પરિશિષ્ટ પૃ. ૧૬૪-૧૮૩. કર્મની મૂળ પ્રકૃતિ તથા ઉત્તર પ્રવૃતિઓની ઉપાધ્યાયજીકૃત કમ પ્રકૃતિ ટીકાને અનુસારે વ્યાખ્યા અને ચર્ચા રા પરિશિષ્ટ પૃ. ૧૮૭–૧૮૪. પ્રકૃતિ બંધના અર્થ સંબધે ખુલાસ, દિગંબર સાહિત્ય મુજબ પ્રકૃતિ બંધનો અર્થ, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન માટે મહાવાદ સિદ્ધસેન દિવાકરને અભિપ્રાય, મનઃપર્યાવજ્ઞાન બાબત સિદ્ધસેન દિવાકરને સિદ્ધાંતથી મતભેદ, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના ક્ષશમ બાબત દિગંબર ગ્રન્થને અભિપ્રાય,
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy