SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ उदयस्वामित्व હર દિયાદિ વિરતિશત વસાયા ઉતરીક સાત પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશ્રગુણરથાનકે ૯૬ પ્રકૃતિઓ, તેમાંથી મિશ્રમોહનીય કાઢી સમ્યક્ત્વ અને આનુપૂર્વી વિક–એ ચાર પ્રકૃતિઓને પ્રક્ષેપ કરીએ એટલે અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૯ પ્રકૃતિએ હેય. આનુપૂર્વત્રિક, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, દેવગતિ, દેવાયુષ, વૈક્રિયદ્રિક, દુર્ભગ, અનાદેય અને અયશ-એ ચૌદ પ્રકૃતિએ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિએ હોય. પ્રત્યાખ્યાનાવરણચતુર્ક, તિર્યંચગતિ, તિર્યંચાયુષ, ઉદ્યોત અને નીચત્ર-એ આઠ પ્રકૃતિ ન્યૂન કરીએ અને આહારકદ્ધિક મેળવીએ એટલે પ્રમત્તગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિએ હેય. તેમાંથી ત્યાનદ્વિત્રિક અને આહારકદ્વિક–એ પાંચ પ્રકૃતિઓ સિવાય અપ્રમત્તગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ, સમ્યક્ત્વમેહનીય અને છેલ્લાં ત્રણ સંઘયણએ ચાર પ્રકૃતિએ વિના અપૂર્વકરણ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ હોય અને હાસ્યાદિ છ પ્રકૃતિ વિના અનિવૃત્તિગુણસ્થાનકે ૬૪ પ્રકૃતિએ હેય. ૨૦ શ્રી. અહીં પુરુષવેદની પેઠે નવ ગુણસ્થાનક હોય અને ત્યાં એશે અને પ્રમત્તે આહારકદ્વિક વિના તથા ચેાથે ગુણસ્થાનકે આનુપૂવત્રિક સિવાય બાકીની પ્રકૃતિઓને ઉદય જાણ. કારણ કે પ્રાયઃ સ્ત્રીવેદીને પરભવમાં જતાં ચતુર્થ ગુણસ્થાનક ન હોય, તેથી આનુપૂવત્રિકને ઉદય ન હોય અને સ્ત્રી ચતુર્દશપૂર્વધર ન હોય તેથી તેને આહારદ્ધિકને પણ ઉદય ન હોય, માટે એશે તથા નવ ગુણસ્થાનકે અનુક્રમે ૧૦૬-૧૦૪-૧૦૨-૬-૬-૮૫–૭૭૭૪-૭૦ અને ૬૪ એ પ્રમાણે ઉદય જાણ.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy