________________
બંધાધિકાર
૩૭
થાય છે, અને જે જે ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓના બન્ધહેતુને વિરછેદ થતું નથી તે તે ગુણસ્થાનકે તે તે પ્રકૃતિએના બઘને વિચછેદ નથી. જેમ મિથ્યાષ્ટિગુણસ્થાનકે નરકત્રિકાદિ સેળ પ્રકૃતિઓના બન્ધનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ છે, તેમાં પ્રધાન હેતુ મિથ્યાત્વને વિચ્છેદ થવાથી મિથ્યાષ્ટિગુણસ્થાનકે તે પ્રકૃતિઓના બને વિચ્છેદ થાય છે, કેમકે તેથી આગળના ગુણસ્થાનકે મિથ્યાત્વરૂપ કારણ નહિ હેવાથી તેને અન્ય થતું નથી, અને બીજી પ્રકૃતિઓના બન્ધના હેતુઓ હોવાથી તેના બને વિછેર થતું નથી. એ પ્રમાણે બીજા ગુણસ્થાનકને વિષે પણ જે પ્રકૃતિએના હેતુઓને વિચ્છેદ થાય તે પ્રકૃતિએના બજને વિછેર થાય છે, જેના બન્ધના. હેતુઓને વિચ્છેદ થતું નથી. તેને બધું ચાલુ હોય છે.
बन्धाधिकार समाप्त.