________________
કર્મસ્ત વિવેચનસહિત [ચતુર્વાનો-કર-ચરા--જ્ઞાન-વિનરામિતિ વોટરોએ विषु सातबन्धश्छेदः सयोगिनि बन्धान्तो अनन्तश्च ॥१२॥]
અર્થ- વારંag-ર-ગ-ન-વઘર તિ] ચાર દર્શનાવરણ,ઉચ્ચગેત્ર, યશકીતિનામ, જ્ઞાન-વિનાશક-પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અંતરાય કર્મ બંને મલી દશ પ્રકૃતિએ એ પ્રમાણે [ રેણુગો] સેલ પ્રકૃતિએને બન્યવિચ્છેદ થાય. (સિસ) ત્રણ ગુણસ્થાનકે-ઉપશાંત મેહ, ક્ષીણમેહ અને સચોગિગુણસ્થાનકે (સાચવ૫) સાત વેદનીયને બધ હોય, તેને (સન) સગિગુણસ્થાનકે ( છેલો) બન્ધવિચ્છેદ થાય. એ પ્રમાણે ( ગંધંતુ તે ૨) બધને અન્ત હેય છે, અને અન્ત હેતે નથી.
વિવેચન –ચાર દર્શનાવરણ-ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલદર્શનાવરણ; ઉચ્ચગોત્ર, યશકીર્તિનામ, પાંચ જ્ઞાનાવરણ અને પાંચ અત્તરાય-એ પ્રમાણે સોલ પ્રકૃતિએનો સૂમસં૫રાય ગુણસ્થાનકે બધવિચછેદ થાય છે. આ અન્ય સાંપરાયિક-કષાયજન્ય છે, અને પછીના ઉપશાન્તમેહ, ક્ષીણમેહ અને સગિકેવલીએ ત્રણ ગુણસ્થાનકે સાતાવેદનોયને બે સમયને બંધ થાય છે, તે સાંપરાવિક નથી પણ ગજન્ય છે, તેની માત્ર બે સમયની સ્થિતિ છે. પ્રથમ સમયે બંધાય છે, બીજા સમયે ઉદયમાં આવે છે અને ત્રીના સમયે નાશ પામે છે. તેને સોનિ કેવલી ગુણસ્થાનકે અવિચ્છેદ થાય છે, એટલે અગિગુણસ્થાનકે ગરૂપ હેત નહિ હોવાથી કમને બન્ધ થતું નથી. જે જે ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓના બન્ધહેતુને વિરછેદ થાય તે તે ગુણસ્થાનકે તે તે પ્રકૃતિએના બબ્ધને અન્ન-વિછેદ