SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાધિકાર ર૩૫ રસંગસ્ટાવરણું) પુરુષવેદ અને સંજવલનાદિ ચાર પ્રકૃતિએને ( બ) અનુક્રમે ( છેલ્લો) છેદ-બન્યવિચ્છેદ થાય, એટલે (સત્તર) સત્તર પ્રવૃતિઓ (સુદ) સૂમસં૫રાય ગુણસ્થાનકે હેય. વિવેચન -અનિવૃત્તિ ગુણસ્થાનકના પાંચ ભાગ કરવા, તેમાં પ્રત્યેક ભાગે પુરુષવેદ, સંજવલન ક્રોધ, માન, માયા અને લેભમાંથી એક એક પ્રકૃતિહીન બાવીશ પ્રકૃતિએને બન્ધ જાણ. ત્યાં પુરુષવેદને બાવિચ્છેદ થાય એટલે બીજા ભાગે એકવીશ પ્રકૃતિએને બન્ધ, સંજવલનકોને બન્ધવિચ્છેદ થાય એટલે ત્રીજા ભાગે વીશ પ્રકૃતિઓને બન્ય, સંજવલનમાનને બધવિચ્છેદ થાય એટલે ચેથા ભાગે એગણીશ પ્રકૃતિએને બનવ, ત્યાં માયાને બન્ડવિચ્છેદ થાય એટલે પાંચમા ભાગે અઢાર પ્રકૃતિએને બ, અને પાંચમા ભાગને અને મને બઘવિચ્છેદ થાય એટલે સૂમસં૫રાય ગુણસ્થાનકે સત્તર પ્રવૃતિઓને બન્ધ હોય. ત્યાં બાદરકષાયને ઉદય નથી, માત્ર સૂક્ષ્મ લેભને ઉદય છે, તેથી તેને બન્ધ થતા નથી. તેમાં જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર, વેદનીય એક, નામ એક, ગોત્રકર્મ એક અને અંતરાય કમની પાંચ પ્રકૃતિએ મળીને સત્તર પ્રકૃતિએ સૂમસંપરાય ગુણસ્થાનકે બંધાય છે. હવે સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે સોલ પ્રકૃતિએને બન્યવિચ્છેદ બતાવે છે -- चउदसशुच्च-जस नाण-विग्घदसंग ति सोलसुच्छेओ। तिसु सायबन्ध छेओ, सजोगि बध तु अणतो अ॥१२॥
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy