________________
૩૮૨
उदयस्वामित्व ૨૨ શોધે. અહીં નવ ગુણસ્થાનકે હોય છે. ત્યાં માન - ૪, માયા ૪, લાભ ૪ અને જિનનામ-એ તેર પ્રકૃતિ વિના
ઘે ૧૦૯ સમ્યફવ, મિશ્ર અને આહારકદ્વિક–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૫; સૂક્ષ્માત્રિક, આતપ મિથ્યાત્વ અને નરકાસુપૂવીએ છ પ્રકૃતિ વિના સાસ્વાદને
૯ પ્રકૃતિઓ ઉદયમાં હેય. અનન્તાનુબધિ ક્રોધ, સ્થાવર, જાતિચતુષ્ક અને આનુપૂર્વત્રિક-એ નવ પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્ર મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિએ, તેમાંથી મિશ્રમેહનીય બાદ કરતાં સમ્યક્ત્વમેહનીય અને આનુપૂવ. ચતુષ્ઠ મેળવતાં અવિરતિગુણસ્થાનકે ૯૫ પ્રકૃતિએ, તેમાંથી અપ્રત્યાખ્યાનાવરણ કોધ, આનુપૂવચતુષ્ક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, વૈક્રિયદ્રિક, દુર્ભાગ, અનાદેય અને અયશ -એ ચાર પ્રકૃતિએ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૧ પ્રકૃતિઓ હોય. તિર્યંચગતિ, તિર્યંચાયુષ, ઉદ્યોત નીચગોત્ર, અને પ્રત્યાખ્યાનાવરણ કેધ–એ પાંચ પ્રકૃતિઓ કાઢતાં અને આહારદ્રિક મેળવતાં પ્રમત્તે ૭૮ પ્રકૃતિએ હેય. ત્યાન– દ્વિત્રિક અને આહારદ્ધિક–એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં અપ્રમત્તગુણસ્થાનકે ૭૩ પ્રકૃતિએ, સમ્યક્ત્વમોહનીય અને અન્ય ત્રણ સંહનન–એ ચાર પ્રકૃતિએ વિના અપૂર્વકરણ ગુણસ્થાનકે ૬૯ અને હાસ્યાદિષટૂક વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે.
૨૩-૨૪-૨૫ માન, માયા અને ઢોમ. અહીં, ઉદયસ્વામિત્વ પૂર્વવત્ કહેવું. પરંતુ માન અને માયાકષાયમાર્ગ ઘણાએ નવ ગુણસ્થાનક હોય છે. અને લેભમાર્ગણાએ દશ