________________
૧૪
(ર) પૂર્વથી ઉદ્ધૃતકશાસ્ત્ર :-આ વિભાગ પૂર્વાત્મક ક`શાસ્ત્રથી ઘણા જ નાના છે, પરંતુ વમાન અભ્યાસીઓ માટે એટલે માટો છે કે તે બષાનુ અવલાકન, અધ્યયન અને મનન અસાધ્ય તા નહિ પણુ દુઃસાધ્ય તે છે. આ વિભાગ ખાસ પૂર્વથી ઉદ્ધૃત છે. પૂર્વથી ઉદ્ધત કશાસ્ત્રના અશ બન્ને સંપ્રદાયમાં હજી સુધી વમાન છે એવા ઉલ્લેખા શ્વેતાંબર અને દ્વિગઅર સપ્રઢાયમાં મળી આવે છે. તે ઉદ્ધત અશે। મન્નેસ'પ્રદાયમાં કઈ કંઈ ભિન્ન નામથી પ્રસિદ્ધ છે. શ્વેતાંબર સપ્રદાયમાં ક – પ્રકૃતિ, શતક, પૉંચસંગ્રહ અને સપ્તતિકા, તથા દિગંબર સંપ્રદાયમાં મહાક્રમ પ્રકૃતિ અને પ્રાભૂત એ અન્ને ગ્રન્થા પૂર્વાંહત કહેવાય છે. (૩) પ્રાકરણિક
શાસ્ત્ર :
વિભાગ ત્રીજી સકલનામાં આવે છે. આમાં કવિષયક નાના મેટા અનેક પ્રકરણ ગ્રન્થા છે. અત્યારે આ પ્રકરણ ગ્રન્થાનાજ અધ્યયન અને અધ્યાપનમાં વિશેષ પ્રચાર છે. માનું અધ્યયન કર્યો માદ પૂર્વીદ્ધત કર્યુંવિષયક ગ્રંથામાં પ્રવેશ થઇ શકે છે. આ પ્રાકરણિક ક શાસ્ત્ર વિક્રમની આઠમી કે નવમી શતાબ્દીથી માંડી સેાલમી શતાબ્દી સુધર્યોમાં નિમિત થયું છે.
ભાષા:-ભાષાષ્ટિથી કમ શાસ્ત્ર ત્રણ ભાગમાં વહે’ચી શકાય છે. (૧) પ્રાકૃત, (ર) સંસ્કૃત અને (૩) પ્રાદેશિક ભાષાઓમાં.
(૧) પ્રાકૃત :-પૂર્વાત્મક અને પૂર્વોદ્ધત ક"શાસ્ર મા જ ભાષામાં રચાયુ' છે. પ્રાણિક ક`શાસના ઘણુંા