SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શકતી નથી, કારણ કે આત્મતત્ત્વને ક્ષણિક માનવાથી સ્વકૃત ક્રમ ના ભાગ નહિ થાય અને પરકૃત કર્મોના ગને પ્રસ'ગ આવશે, તેથી કૃતનાશ અને અકૃતાગમ નામક દૂષણ પ્રાપ્ત થશે. માટે આત્માને પરિણામી નિત્ય માનવાથી ઉક્ત દૂષણના અભાવ થાય છે. વૈદિક સાહિત્ય તથા બૌદ્ધ સાહિત્યમાં ક્રમ ના વિચાર છે, પણ તે એટલેા અલ્પ છે કે તે માટે તેના કોઈ ખાસ ગ્રન્થ દૃષ્ટિગોચર થતા નથી. પરંતુ તેથી ઉલટું જૈનદનમાં ક્રમ સ ખ'ધી વિચાર સૂક્ષ્મ, વ્યવસ્થિત અને અતિ વિસ્તૃત છે, અને એ વિચારના પ્રતિપાદક ક શાસ્ત્રોએ જૈનસાહિત્યના માટો ભાગ રાયો છે. જો કે ઘણા ગ્રન્થામાં થડે ઘણે અ ંશે ક`સંબધી ચર્ચા મળે છે, પરન્તુ તે. વિષયના સ્વત ંત્ર ગ્રંથા પણ અનેક છે. ભગવાન મહાવીરે કમ વાદના ઉપદેશ કર્યાં તેની પર પરા અત્યાર સુધી ચાલી આવે છે, તેની સંકલનાના ત્રણ વિભાગ પાડી શકાય છે. (૧) પૂર્વાત્મક ક શાસ્ત્ર :-ચૌદ પૂર્વામાં આ વિભાગ સૌથી પહેલે છે. ભગવાન મહાવીરની પછી નવસે હજાર વર્ષો સુધી ક્રમશઃ ઘટતી ઘટતી પૂર્વવિદ્યા વિદ્યમાન હતી. ચૌદ પૂર્વમાં આઠમુ. કપ્રદ પૂર્વ મુખ્યપણે ક વિષયક હતું, પરંતુ તે સિવાય બીજી અગ્રાયણીય પૂ હતુ. તેમાં પણ ક'સબ'ધો વિચાર માટે ક`પ્રામૃત નામે એક વિભાગ હતા. અત્યારના શ્વેતાંબર અને દિગંબર મ વિષયક સાહિત્યમાં પૂર્વાત્મક ક શાસ્ત્રના મૂલ અંશે વિદ્યમાન નથી.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy