________________
ઉદય
રજા
અથ':—(યુદુમતિનાયવ મિ') સૂક્ષ્મત્રિક, તપનામ અને મિથ્યાત્વમાડુનીયને (મિચ્છત.) મિથ્યાર્દષ્ટિગુણસ્થાનકે અન્ત-વિચ્છેદ થાય, એટલે (લાસળે) સાસ્વાદનગુણુ. સ્થાનકે (FIFT) એકસેઅગીયાર ઉત્તર પ્રકૃતિએ હાય છે. કેમકે ત્યાં ( નિયાળુપુબ્લિજીયા ) નરકાતુપૂર્વીના ઉદય હાતા નથી. ત્યાં (બળ થાવર—ન વિઝન તે) અન-તાનુખન્ની ચાર કષાય, સ્થાવરનામ, એકેન્દ્રિયજાતિ અને વિકલેન્દ્રિય જાતિના વિચ્છેદ થાય છે.
વિવેચનઃ—સુમત્રિક, સૂમનામ, અય્યપ્તનામ અને સાધારણનામ; અતપનામ તથા મિથ્યાત્વમાહનીય એ પાંચ પ્રકૃતિએના મિથ્યાર્દષ્ટિગુહ્યુસ્થાનકે વિચ્છેદ થાય છે, કેમકે સૂક્ષ્મનામના ઉદય સૂક્ષ્મ એકેન્દ્રિયને વિષે હાય છે, પણ તેમાં સાસ્વાદન સભ્યદૃષ્ટિ ઉત્પન્ન થતા નથી. અપર્યંતનામ ક્રમ ના ઉદય બધા અપર્યાપ્ત જીવામાં ડાય છે, પણ સાસ્વાદન સભ્યષ્ટિ જેને પર્યાપ્તનામકમના ઉદય છે એવા કરાપર્યાંપ્તમાં ઉત્પન્ન થાય છે. સાધારણનામ કમ'ના ઉદય સાધારણ વનસ્પતિજીવાને હાય છે, પણ સાસ્વાદનસમ્યગ્દષ્ટિ સાધારણ વનસ્પતિમાં ઉપજતા નથી. આતપનામના ઉદય સૂર્ય મ`ડલમાં રહેલા ખાદર પૃષીકાયિક જીવને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હાય છે; પરન્તુ સાસ્વાદન ગુરુસ્થાનક શરીરપર્યાપ્ત પૂરી થયા પહેલાં હાય છે, અને તે વખતે આતપનામકમના ઉદય હેાતા નથી. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તેના ઉદય થાય પણ તે વખતે તેને સાસ્વાદન ગુણસ્થાનક હાતું નથી. મિથ્યાત્વમાહનીયના ઉદય તા મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકે જ હાય છે, ભાગળના ગુણસ્થાનકે હાતા નથી. માટે એ પાંચ પ્રકૃતિ
つ
છે,
૩. ૧૬