________________
તરીકે ઉ
દય અને ફરી
ભાવમાં છે.
૨૧૪
કમ સ્તવ-વિવેચનસાહિત જે જે પ્રકૃતિઓના બન્ધ, ઉદય, ઉદીરણાદિ વિચિછન્ન કર્યા હતા તેને તેને આરંભ કરે છે. પડતી વખતે કઈક તે પડીને પ્રમત્તગુણસ્થાનક સુધી જાય છે, કેઈ દેશવિરતિ અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, અને કેઈક તે સાસ્વાદન ગુણસ્થાનકે પણ જાય છે. જે જીવ આયુષ પૂરું થવાથી પડે છે તે ઉપશાન્તમેહ ગુણસ્થાનકના છેલ્લા સમયે મરણ પામી સીધે થે ગુણસ્થાનકે આવી અનુત્તરવિમાનને વિષે દેવ તરીકે ઉત્પન્ન થાય છે, અને ત્યાં તેને યેગ્ય સર્વ પ્રકૃતિએને બન્ય, ઉદય અને ઉદીરણા વગેરે એક સાથે શરૂ થાય છે.
મનુષ્યને ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે. જેમાં બે વાર ઉપશમણિ કરે છે તેઓ તે ભવમાં ક્ષપકશ્રેણિ કરતા નથી, જેઓ એક વાર ઉપશમણિ કરે છે તેઓ કદાચ ક્ષપકશ્રેણિને પણ કરે છે. આ કર્મગ્રન્થને અભિપ્રાય છે. પરંતુ આગમને અભિપ્રાય તેથી જુદો છે, તેના મતે જીવ એક જન્મમાં ઉપશમ કે ક્ષપકશ્રેણિમાંથી એક જ શ્રેણિ માંડે છે, જે ઉપશમશ્રેણિ માંડે છે તે તે જન્મમાં ક્ષપકશ્રેણિ કરતું નથી.
૧૨. ક્ષીણુકષાય–વીતરાગ-છદ્મસ્થગુણસ્થાનક. જેના કષાયે ક્ષય પામ્યા છે તે “ક્ષણિકષાય” કહેવાય છે, અહી સર્વથા કષાયને ક્ષય થયેલ હોવાથી તેને “વીતરાગ અને જ્ઞાનાવરણાદિ કમને ઉદય હેવાથી “છદ્મસ્થ” કહે છે, તેનું સવરૂપવિશેષ તે પક્ષીણકષાય-વીતરાગ-છદ્મસ્થ
૧ અહીં પણ ક્ષીણકષાય વીતરાગઅને 'છમસ્થ ' એ ત્રણ વિશેષણે છે. આ સિવાય અન્ય ગુણસ્થાનકે પણ અમુક કષા