________________
ગુણસ્થાનક,
૧૩
સંજવલનમાયાને ઉપશમાવે છે, ત્યાર પછી પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન લેભને ઉપશમાવી સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે જઈ સૂક્ષમ કિટ્ટીરૂપ (અત્યન્તહીનરસવાળા) સંજવલન લેમને ઉપશમાવે છે. એ પ્રમાણે મોહનીયની અાવીશ પ્રકૃતિએને ઉપશમાવી ઉપશાહગુણસ્થાને આવે છે. જે ઉપશમશ્રેણિ કરે છે તે આ ગુણસ્થાનકે આવે છે, પણ ક્ષપકશ્રેણિ કરનાર અહીં આવ્યા સિવાય દશમા ગુણસ્થાનકે થઈને સીધે બારમા ગુણસ્થાનકે જાય છે. આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અતિમુહૂર્ત છે. ત્યાર પછી તે અવશ્ય પડે છે, આગળ જઈ શકતા નથી. તે આયુષના ક્ષય થવાથી કે ગુણસ્થાનકને કાલ પૂરો થવાથી એમ બે રીતે પડે છે. જેઓનું એ ગુણસ્થાનકે આયુષ પૂરું થયું છે તે આયુષના ક્ષય થવાથી પડે છે, અને જે ઉપશાન્તાહ ગુણથાનકના કાલના સમાપ્ત થવાથી પડે છે તે જેવી રીતે ચડ્યો હતે તેવી રીતે પાછે તે તે ગુણસ્થાનકે આવી ત્યાં
૧ અહીં માત્ર લેભને વેદે છે. લેભવેદનના કાલના ત્રણ ભાગ છે-૧ અશ્વકર્ણ કરદ્ધા, કિકિરણદ્ધા અને કિવેિદનાદ્ધ. તેમાં નવમા ગુણસ્થાનકે અશ્વકર્ણ કરણુદ્ધા અને કિટિકરણોદ્ધા હોય છે, અને ફિટિંવેદના દશમા ગુણસ્થાનકે હોય છે. અશ્વકર્ણ કરણદ્ધામાં અપૂર્વ સ્પદ્ધક કરે છે–એટલે લેભના અત્યત હીરસવાળા સ્પર્ધકે કરે છે. ત્યાર પછી કિકિરણોદ્ધામાં પ્રવેશ કરી લેભની કિદિ કરે છે. કિદિ એટલે અત્યન્ત હીન રસ કરો, અને તેની વર્ગણાઓમાં (રસાણુઓ એક એકના ક્રમથી વધતા હોય તેમ નહિ કરતાં ) મોટું અંતર પાડવું. આ પ્રમાણે કિટ્રિકરણોદ્ધા પૂરી થયે નવમું ગુણસ્થાનક પૂરું થાય છે, અને તે લેભની કિટિને દશમા ગુણસ્થાનકે અનુભવે છે.